રથયાત્રા 2020: જગન્નાથ મંદિર સમિતિ અને પોલીસ વચ્ચે તણાવ, મંદિર પ્રશાસન રથયાત્રા નિકાળવાના મુડમાં

|

Sep 28, 2020 | 12:51 PM

જગન્નાથ મંદિર સમિતિ અને પોલીસ વચ્ચે તણાવની સ્થિતી છે. મંદિર પ્રશાસન રથયાત્રા નિકાળવાના મુડમાં છે. બંધ રૂમમાં મંદિર સમિતિ અને પોલીસ વચ્ચે બેઠક યોજાઈ છે. ઉલ્લેખનીય છે કે હાઈકોર્ટે રથયાત્રા નહીં નીકાળવાનો આદેશ આપ્યો છે. ગૃહપ્રધાનની મંદિરમાં ટ્રસ્ટીઓ સાથે પોલીસ અધિકારીઓ સાથે સતત બેઠક ચાલી રહી છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : […]

રથયાત્રા 2020: જગન્નાથ મંદિર સમિતિ અને પોલીસ વચ્ચે તણાવ, મંદિર પ્રશાસન રથયાત્રા નિકાળવાના મુડમાં

Follow us on

જગન્નાથ મંદિર સમિતિ અને પોલીસ વચ્ચે તણાવની સ્થિતી છે. મંદિર પ્રશાસન રથયાત્રા નિકાળવાના મુડમાં છે. બંધ રૂમમાં મંદિર સમિતિ અને પોલીસ વચ્ચે બેઠક યોજાઈ છે. ઉલ્લેખનીય છે કે હાઈકોર્ટે રથયાત્રા નહીં નીકાળવાનો આદેશ આપ્યો છે. ગૃહપ્રધાનની મંદિરમાં ટ્રસ્ટીઓ સાથે પોલીસ અધિકારીઓ સાથે સતત બેઠક ચાલી રહી છે.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

હાઈકોર્ટના આદેશની અવમાનના ના થાય એ રીતે રથને મંદિરના પરિસર ની બહાર લઈ જઈ શકાય કે નહીં એ અંગે વિચાર થઈ રહ્યો છે. ત્યારે પહિંદવિધિ બાદ હજુ સુધી મંદિર કેમ્પસમાં રથ ફેરવવામાં ન આવતા રથને ખેંચનાર યુવાનો કંટાળી રથ પાસે બેસી ગયા છે. રથને કેમ્પસમાં ફેરવવા મંજૂરી મળવાની રાહ જોવાઈ રહી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 2:58 am, Tue, 23 June 20

Next Article