કોરોનાની મંદીના માહોલમાં વાહનોના વેચાણમાં તેજી, દશેરાના પર્વે વાહન ખરીદવા શોરૂમમાં જામી ભીડ

|

Oct 25, 2020 | 3:03 PM

કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે લગાવવામાં આવેલ લોકડાઉનના કારણે ઘણા ધંધા રોજગારમાં મંદીનો માહોલ છે, પરંતુ કોરોના કાળ દરમિયાન અમદાવાદમાં દશેરાના તહેવાર પર વાહનોના વેચાણમાં પાછલા વર્ષ કરતા વધારો જોવા મળ્યો છે. દશેરાના તહેવાર પર નવા વાહનોની ખરીદી થતી હોય છે, ત્યારે કોરોના કાળ દરમિયાન વાહનોના વેચાણમાં 7થી10 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. આજે વિજયા […]

કોરોનાની મંદીના માહોલમાં વાહનોના વેચાણમાં તેજી, દશેરાના પર્વે વાહન ખરીદવા શોરૂમમાં જામી ભીડ

Follow us on

કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે લગાવવામાં આવેલ લોકડાઉનના કારણે ઘણા ધંધા રોજગારમાં મંદીનો માહોલ છે, પરંતુ કોરોના કાળ દરમિયાન અમદાવાદમાં દશેરાના તહેવાર પર વાહનોના વેચાણમાં પાછલા વર્ષ કરતા વધારો જોવા મળ્યો છે. દશેરાના તહેવાર પર નવા વાહનોની ખરીદી થતી હોય છે, ત્યારે કોરોના કાળ દરમિયાન વાહનોના વેચાણમાં 7થી10 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. આજે વિજયા દશમીના પર્વે વહેલી સવારથી જ લોકો વાહનો ખરીદવા માટે ઉમટી પડ્યા છે.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

આ પણ વાંચોઃકોરોના કાળ દરમિયાન વડાપ્રધાન મોદીની ગુજરાત મુલાકાત, પીએમના આગમન પૂર્વે તૈયારી પુરજોશમાં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

 

Next Article