વડોદરા કોર્પોરેશનની સિલિંગની કાર્યવાહી સામે રોષ, વેપારીઓએ ખોટી રીતે હેરાન કરાતા હોવાનો કર્યો આક્ષેપ

|

Nov 22, 2020 | 2:29 PM

વડોદરા કોર્પોરેશનની સિલિંગની કાર્યવાહી સામે વેપારીઓમાં રોષ જોવાયો છે. કોર્પોરેશન દ્વારા કોરોના ગાઇડલાઇનનો અમલ થતો નથી તેવી દુકાનોને સીલ કરાઇ છે. ત્યારે વેપારીઓને આક્ષેપ છેકે તંત્ર દ્વારા તેમને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યાં છે. ત્યારે વધુમાં શું છે વેપારીઓનો આક્ષેપ જુઓ આ વીડિયોમાં.   Web Stories View more IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, […]

વડોદરા કોર્પોરેશનની સિલિંગની કાર્યવાહી સામે રોષ, વેપારીઓએ ખોટી રીતે હેરાન કરાતા હોવાનો કર્યો આક્ષેપ

Follow us on

વડોદરા કોર્પોરેશનની સિલિંગની કાર્યવાહી સામે વેપારીઓમાં રોષ જોવાયો છે. કોર્પોરેશન દ્વારા કોરોના ગાઇડલાઇનનો અમલ થતો નથી તેવી દુકાનોને સીલ કરાઇ છે. ત્યારે વેપારીઓને આક્ષેપ છેકે તંત્ર દ્વારા તેમને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યાં છે. ત્યારે વધુમાં શું છે વેપારીઓનો આક્ષેપ જુઓ આ વીડિયોમાં.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article