વડોદરા કોર્પોરેશનની સિલિંગની કાર્યવાહી સામે રોષ, વેપારીઓએ ખોટી રીતે હેરાન કરાતા હોવાનો કર્યો આક્ષેપ
વડોદરા કોર્પોરેશનની સિલિંગની કાર્યવાહી સામે વેપારીઓમાં રોષ જોવાયો છે. કોર્પોરેશન દ્વારા કોરોના ગાઇડલાઇનનો અમલ થતો નથી તેવી દુકાનોને સીલ કરાઇ છે. ત્યારે વેપારીઓને આક્ષેપ છેકે તંત્ર દ્વારા તેમને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યાં છે. ત્યારે વધુમાં શું છે વેપારીઓનો આક્ષેપ જુઓ આ વીડિયોમાં. Web Stories View more IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, […]
Follow us on
વડોદરા કોર્પોરેશનની સિલિંગની કાર્યવાહી સામે વેપારીઓમાં રોષ જોવાયો છે. કોર્પોરેશન દ્વારા કોરોના ગાઇડલાઇનનો અમલ થતો નથી તેવી દુકાનોને સીલ કરાઇ છે. ત્યારે વેપારીઓને આક્ષેપ છેકે તંત્ર દ્વારા તેમને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યાં છે. ત્યારે વધુમાં શું છે વેપારીઓનો આક્ષેપ જુઓ આ વીડિયોમાં.