VADODARA : MLA કેતન ઈનામદારે મુખ્યપ્રધાનને લખ્યો પત્ર, શાળાઓ મર્જ કરવી હાલના સંજોગોમાં યોગ્ય નહીં હોવાની રજુઆત

|

Jul 20, 2021 | 7:15 PM

સાવલીના MLA કેતન ઈનામદારે મુખ્યપ્રધાનને શાળાઓ મર્જ કરવા અંગે પત્ર લખ્યો છે. કેતન ઈનામદારે પોતાના પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે, શાળાઓ મર્જ કરવી હાલના સંજોગોમાં યોગ્ય નથી.

VADODARA : MLA કેતન ઈનામદારે મુખ્યપ્રધાનને લખ્યો પત્ર, શાળાઓ મર્જ કરવી હાલના સંજોગોમાં યોગ્ય નહીં હોવાની રજુઆત
MLA Ketan Inamdar writes letter to CM

Follow us on

VADODARA : જિલ્લાના સાવલીના MLA કેતન ઈનામદારે મુખ્યપ્રધાનને શાળાઓ મર્જ કરવા અંગે પત્ર લખ્યો છે. કેતન ઈનામદારે પોતાના પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે, શાળાઓ મર્જ કરવી હાલના સંજોગોમાં યોગ્ય નથી. શાળાઓ બંધ થવાથી શિક્ષણનું સ્તર ઘટશે સાથે જ શાળાઓ મર્જ થવાથી અનેક સ્ટાફ ફાજલ પડશે. સાવલી દેસર વડોદરામાં 68 શાળાઓનું કલસ્ટર બનાવ્યું છે. શાળાઓ મર્જ ન કરવા અંગે પત્ર લખી મુખ્યપ્રધાનને મોકલવામાં આવ્યો છે. આ મામલે સાવલીના ધારાસભ્ય કેતન ઇમાનદારે મીડિયા સાથે વાતચીત કરી હતી. અને તેઓએ શું જણાવ્યું હતું સાંભળો આ વીડિયોમાં.

 

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

Next Article