Vadodara: નવજાત બાળક ઉઠાવી જવાની ઘટનામાં પોલીસને મળી મોટી સફળતા, આટલા લાખમાં વેચ્યું હતું બાળક

Vadodara: 6 દિવસનું બાળક ગુમ થવાના કેસમાં પોલીસને સફળતા મળી છે. પાંચ દિવસની શોધખોળ બાદ બાળક સહીસલામત મળી આવ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 27, 2021 | 8:13 AM

વડોદરાના વાઘોડિયાના ભાવનગરપુરા ગામમાંથી 6 દિવસનું બાળક ગુમ થવાના કેસમાં પોલીસને સફળતા મળી છે. પાંચ દિવસની શોધખોળ બાદ બાળક સહીસલામત મળી આવ્યું છે. અને આ ઘટનામાં પોલીસે 5 થી 6 લોકોની અટકાયત કરી છે. સમગ્ર મામલે નજર કરીએ તો, કાલોલ વિસ્તારમાં રહેતા કલ્પેશ રાઠોડના પરિચીતમાં એક આર્મી પરીવારને બાળક જોઈએ છે. તેની 5-6 મહિનાથી વાત શરૂ હતી. જેને લઈને કલ્પેશે બે-ત્રણ લોકોનો સંપર્ક કર્યો હતો.

અંતે ભાવનગરપુરા ગામમાંથી 6 દિવસના બાળકનું અપહરણ કરી બિહારના રોહતાસ જિલ્લામાં બાળક 4 લાખમાં વેચી દેવામાં આવ્યું હતું. હાલ જિલ્લા પોલીસે આ ઘટનામાં 5 થી 6 લોકોની અટકાયત કરી છે. તેમજ બાળકો વેચવા માટેની ગેંગની લિંક મેળવવા ઉપરાંત આવા કાળા કામ અટકાવવા માટે આગળની કાર્યવાહી પોલીસ કરશે.

 

આ પણ વાંચો: Sameer Wankhede Case: નવાબ મલિક દ્વારા લગાવવામાં આવેલા આરોપોની તપાસ કરશે મુંબઈ પોલીસ, 6માંથી 4 ફરિયાદમાં NCB અધિકારીઓ સામે આરોપ

આ પણ વાંચો: UP Dengue Case: ઉત્તર પ્રદેશમાં ડેન્ગ્યુના મામલાએ બનાવ્યો નવો રેકોર્ડ, અત્યાર સુધી 18 હજારથી વધુ કેસ આવ્યા સામે

Follow Us:
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">