પરપ્રાંતીઓને વતન પહોંચાડવા માટે સુરતથી સ્પેશિયલ ટ્રેન ઓરિસા માટે થશે રવાના

|

May 02, 2020 | 1:02 PM

પરપ્રાંતીઓને વતન પહોંચાડવા માટે રાજ્યમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. સુરતથી સ્પેશિયલ ટ્રેન ઓરિસા માટે રવાના થશે. આ ટ્રેનમાં 1200 મુસાફરોને પોતાના ઘરે પહોંચાડવાની જવાબદારી સોંપાઈ છે. પોતાના વતન પરત પહોંચવા માટે પરપ્રાંતીઓએ પોતાનું રજિસ્ટ્રેશન મામલતદાર કચેરી કરાવવાનું રહે છે. સોશિયલ ડિસ્ટેન્સનું પાલન થશે તો રોજની 10 ટ્રેન દોડાવવામાં આવશે. આ પણ વાંચો: રાજ્ય સરકારની મોટી […]

પરપ્રાંતીઓને વતન પહોંચાડવા માટે સુરતથી સ્પેશિયલ ટ્રેન ઓરિસા માટે થશે રવાના

Follow us on

પરપ્રાંતીઓને વતન પહોંચાડવા માટે રાજ્યમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. સુરતથી સ્પેશિયલ ટ્રેન ઓરિસા માટે રવાના થશે. આ ટ્રેનમાં 1200 મુસાફરોને પોતાના ઘરે પહોંચાડવાની જવાબદારી સોંપાઈ છે. પોતાના વતન પરત પહોંચવા માટે પરપ્રાંતીઓએ પોતાનું રજિસ્ટ્રેશન મામલતદાર કચેરી કરાવવાનું રહે છે. સોશિયલ ડિસ્ટેન્સનું પાલન થશે તો રોજની 10 ટ્રેન દોડાવવામાં આવશે.

આ પણ વાંચો: રાજ્ય સરકારની મોટી જાહેરાત, પરપ્રાંતીયો માટે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article