બનાસકાંઠામાં વરસાદ ખેંચાતા સૌ કોઈ ચિંતીત બન્યા છે. ત્યારે દાંતાના વેપારીઓએ વરૂણ દેવતાને રિઝવવા માટે બંધ પાળ્યો છે. વેપારી એસોસિએશનની અપિલને માન રાખીને વેપાર-ધંધા બંધ રાખ્યા છે. દાંતાના વેપારીઓએ વરૂણ દેવતાને રિઝવવા માટે ધંધા-રોજગાર બંધ રાખીને ભગવાનને પ્રાર્થના કરી છે. આ પણ વાંચો: સુરેન્દ્રનગર: ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં પાલિકાએ મુકેલી કચરા પેટીને વેપારીએ ઉખેડીને ફેંકી દીધી, […]
Follow us on
બનાસકાંઠામાં વરસાદ ખેંચાતા સૌ કોઈ ચિંતીત બન્યા છે. ત્યારે દાંતાના વેપારીઓએ વરૂણ દેવતાને રિઝવવા માટે બંધ પાળ્યો છે. વેપારી એસોસિએશનની અપિલને માન રાખીને વેપાર-ધંધા બંધ રાખ્યા છે. દાંતાના વેપારીઓએ વરૂણ દેવતાને રિઝવવા માટે ધંધા-રોજગાર બંધ રાખીને ભગવાનને પ્રાર્થના કરી છે.