કોરોનાના સંક્રમણ વચ્ચે પ્રવાસીઓ નાતાલની રજા મનાવવા જૂનાગઢ પહોંચ્યા છે. ઉલ્લેખનીય છે કે પર્યટકોએ જુનાગઢ રોપ-વેની સફર કરવા માટે લાંબી કતારો લગાવી છે. જો કે આ લાંબી કતારો દરમિયાન પ્રવાસીઓએ કોરોનાના નિયમોના ધજાગરા ઉડાડ્યા પર્યટકોમાં સોશિયલ ડિસટન્સનો અભાવ જોવા મળ્યો. ઉલ્લેખનીય છે કે રોપ-વેમાં અત્યાર સુધી 1 લાખ લોકોએ સફર કરી છે સાથે જ આજે […]
Follow us on
કોરોનાના સંક્રમણ વચ્ચે પ્રવાસીઓ નાતાલની રજા મનાવવા જૂનાગઢ પહોંચ્યા છે. ઉલ્લેખનીય છે કે પર્યટકોએ જુનાગઢ રોપ-વેની સફર કરવા માટે લાંબી કતારો લગાવી છે. જો કે આ લાંબી કતારો દરમિયાન પ્રવાસીઓએ કોરોનાના નિયમોના ધજાગરા ઉડાડ્યા પર્યટકોમાં સોશિયલ ડિસટન્સનો અભાવ જોવા મળ્યો. ઉલ્લેખનીય છે કે રોપ-વેમાં અત્યાર સુધી 1 લાખ લોકોએ સફર કરી છે સાથે જ આજે રવિવારે 6 હજાર પર્યટકો રવિવારે જૂનાગઢ રોપ-વેની સફર કરશે.