અમદાવાદના ખોખરામાં વીજળીનો શોક લાગવાથી ત્રણ ગાયના મોત, ટોરેન્ટ પાવર સામે ફરિયાદ

|

Jun 24, 2019 | 6:07 PM

શહેરના ખોખરા પોલીસ સ્ટેશન પાસે આવેલ વીજળીની પેટીમાં શોર્ટ સર્કિટ થતા ત્રણ ગાયના મોત નિપજયા છે. આ સાથે જ ખોખરા પોલીસ સ્ટેશન સહિતના આસપાસના તમામ રહેણાંક વિસ્તારોમાં વીજપુરવઠો પણ ખોરવાયો હતો. પોલીસ સ્ટેશન પાસે આવેલી વીજળીની પેટીમાંથી કેબલ લાઈનની ઉપર પાણી ભરાતા ગાયનો પગ આવતા અહીં આગળ અચાનક સ્પાર્ક થતા ત્રણ ગાયોના મોત નિપજ્યા હોવાનું […]

અમદાવાદના ખોખરામાં વીજળીનો શોક લાગવાથી ત્રણ ગાયના મોત, ટોરેન્ટ પાવર સામે ફરિયાદ

Follow us on

શહેરના ખોખરા પોલીસ સ્ટેશન પાસે આવેલ વીજળીની પેટીમાં શોર્ટ સર્કિટ થતા ત્રણ ગાયના મોત નિપજયા છે. આ સાથે જ ખોખરા પોલીસ સ્ટેશન સહિતના આસપાસના તમામ રહેણાંક વિસ્તારોમાં વીજપુરવઠો પણ ખોરવાયો હતો. પોલીસ સ્ટેશન પાસે આવેલી વીજળીની પેટીમાંથી કેબલ લાઈનની ઉપર પાણી ભરાતા ગાયનો પગ આવતા અહીં આગળ અચાનક સ્પાર્ક થતા ત્રણ ગાયોના મોત નિપજ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

સ્થાનિકો તેમજ ગાયોના માલિકે ટોરેન્ટ પાવર પર રોષ ઠાલવતા કહ્યું હતું કે આ તો ગાયો હતી પરંતુ અહીંયાં કોઈ માણસ હોત તો આટલી જ વાર લાગતી અને તેમને પણ શોક લાગી શકે તેમ હતો. ગાયોના માલિકે ખોખરા પોલીસ સ્ટેશનમાં ટોરેન્ટ પાવરની ઘોર બેદરકારીને લઈને ફરિયાદ નોંધાવી નારાજગી વ્યક્ત કરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો:  આશ્ચર્યજનક ખૂલાસો! ક્રિકેટમાં ભારતની સામે હાર બાદ પાકિસ્તાની ટીમનો આ સદસ્ય કરવા માગતો હતો આત્મહત્યા

 

Next Article