નવસારીના ખેરગામમાં દૂધ ભરેલું ટેન્કર નદીમાં ખાબકતાં ચાલકનું મોત થયું હોવાની વિગતો મળી રહી છે. નાધાઈ ભેરવી શનિદેવ મંદિર પાસેની નદીમાં ટેન્કર ખાબક્યુ. ટેન્કર ચાલકે સ્ટેઈરિંગ પરથી કાબૂ ગુમાવતા બનાવ બન્યો હોવાની માહિતી મળી રહી છે. ઘટનામાં ટેન્કર ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું છે. Web Stories View more બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ […]
Follow us on
નવસારીના ખેરગામમાં દૂધ ભરેલું ટેન્કર નદીમાં ખાબકતાં ચાલકનું મોત થયું હોવાની વિગતો મળી રહી છે. નાધાઈ ભેરવી શનિદેવ મંદિર પાસેની નદીમાં ટેન્કર ખાબક્યુ. ટેન્કર ચાલકે સ્ટેઈરિંગ પરથી કાબૂ ગુમાવતા બનાવ બન્યો હોવાની માહિતી મળી રહી છે. ઘટનામાં ટેન્કર ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું છે.