Surendranagar: પાટડીના ખારાઘોડા પાસે નર્મદા કેનાલ ઓવરફલો થતા ખેડૂતોને નુકસાન

|

Jan 06, 2021 | 3:25 PM

Surendranagar : પાટડીના ખારાઘોડા પાસેથી પસાર થતી નર્મદાની કેનાલ ઓવરફ્લો થઇ છે.નર્મદાની કેનાલ ઓવરફ્લો થતાં ખેડૂતોને હાલાકી પડી

Surendranagar: પાટડીના ખારાઘોડા પાસે નર્મદા કેનાલ ઓવરફલો થતા ખેડૂતોને નુકસાન

Follow us on

Surendranagar : પાટડીના ખારાઘોડા પાસેથી પસાર થતી નર્મદાની કેનાલ ઓવરફ્લો થઇ છે.નર્મદાની કેનાલ ઓવરફ્લો થતાં ખેડૂતોને હાલાકી પડી છે. હાથીપરા પાસેની કેનાલ ઓવરફ્લો થતાં ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. કેનાલની આસપાસના ખેતરોમાં પાણી ફરી વળતાં ઘઉં, જીરૂ, ચણા સહિતના પાકોને નુકસાની થતાં ખેડૂતોની હાલત કફોડી બની છે. નર્મદા વિભાગની બેદરકારી સામે ખેડૂતો અને ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે.

 

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Published On - 3:24 pm, Wed, 6 January 21

Next Article