સુરેન્દ્રનગર: કચ્છના નાના રણમાં બંદૂક વડે ફાયરિંગ કરીને ત્રણ ઘુડખરનો શિકાર, વનવિભાગની ટીમ ઘટનાસ્થળે હાજર

|

Jan 18, 2020 | 8:37 AM

સુરેન્દ્રનગરમાં આવેલા કચ્છના નાના રણમાં ત્રણ ઘુડખરનો શિકાર થયો છે. કુડા-કોપરણી રણમાં ગોળી મારેલી હાલતમાં ત્રણેયના મૃતદેહ મળી આવતાં ખળભળાટ મચ્યો છે. શિકારીઓએ બંદૂક વડે ફાયરિંગ કરીને ઘુડખરનો શિકાર કર્યો હોવાની આશંકા છે. આ અંગે ગ્રામજનોએ જાણ કરતાં વનવિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને શિકારીઓની શોધખોળ હાથ ધરી હતી.   Web Stories View more IPL […]

સુરેન્દ્રનગર: કચ્છના નાના રણમાં બંદૂક વડે ફાયરિંગ કરીને ત્રણ ઘુડખરનો શિકાર, વનવિભાગની ટીમ ઘટનાસ્થળે હાજર
પ્રતીકાત્મક તસ્વીર

Follow us on

સુરેન્દ્રનગરમાં આવેલા કચ્છના નાના રણમાં ત્રણ ઘુડખરનો શિકાર થયો છે. કુડા-કોપરણી રણમાં ગોળી મારેલી હાલતમાં ત્રણેયના મૃતદેહ મળી આવતાં ખળભળાટ મચ્યો છે. શિકારીઓએ બંદૂક વડે ફાયરિંગ કરીને ઘુડખરનો શિકાર કર્યો હોવાની આશંકા છે. આ અંગે ગ્રામજનોએ જાણ કરતાં વનવિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને શિકારીઓની શોધખોળ હાથ ધરી હતી.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: દેશના જાણીતા ઈતિહાસકાર રામચંદ્ર ગુહાના નિશાને રાહુલ ગાંધી, કહ્યું કે યુવા ભારત પરિવારવાદથી નારાજ

Next Article