સુરતમાં જ્યા લોકોની વધુ અવરજવર હોય તેવા વિસ્તારોમાં તકેદારીના ભાગરૂપે કોરોનાનુ પરિક્ષણ કરવાની વ્યવસ્થા ગોઠવવામમાં આવી છે. પરંતુ લોકો કોરોનાનો ટેસ્ટ કરાવવાના બદલે ભાગતા જોવા મળ્યા, આરોગ્ય કર્મચારીઓ લોકોને કોરોનાના ટેસ્ટ કરાવવા અપીલ કરી રહ્યા છે. સુરત મહાનગરપાલિકા દ્વારા લોકોને કોરોના સંક્રમણથી બચાવવા માટે લોકોની મોટી સંખ્યામાં અવર જવર થઈ રહી હોય તેવા વિસ્તારોમાં એન્ટીજન ટેસ્ટ કરવાની વ્યવસ્થા કરી છે. પરંતુ સુરતીઓ અવનાવ બહાના બતાવીને ટેસ્ટ કરાવવાના બદલે ભાગી રહ્યાં છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો