VIDEO: સુરતમાં ઉનાળાની શરૂઆતમાં જ SMCનો પાણીકાપ, જાણો ક્યા વિસ્તારમાં નહીં મળે પાણી

|

Feb 25, 2020 | 5:07 AM

સુરતીઓએ ઉનાળાની શરૂઆતમાં જ પાણીકાપનો સામનો કરવો પડશે. વરાછા વિસ્તારમાં જૂની પાણીની લાઇને બદલીને નવી પાણીની લાઇન નાખવાની કામગીરી કરવાની હોવાથી આગામી 27 ફેબ્રુઆરીથી માંડીને 29 ફેબ્રુઆરી સુધી પાણી નહીં મળે. અને અડધું સુરત તરસ્યું રહેશે. 28મી તારીખે કતારગામ, ખટોદરા, અઠવા, ઉધના સહિતના 10 કરતા વધુ વિસ્તારોમાં પાણી નહીં મળે, તો 29મીએ અડધા સુરતમાં ઓછા […]

VIDEO: સુરતમાં ઉનાળાની શરૂઆતમાં જ SMCનો પાણીકાપ, જાણો ક્યા વિસ્તારમાં નહીં મળે પાણી

Follow us on

સુરતીઓએ ઉનાળાની શરૂઆતમાં જ પાણીકાપનો સામનો કરવો પડશે. વરાછા વિસ્તારમાં જૂની પાણીની લાઇને બદલીને નવી પાણીની લાઇન નાખવાની કામગીરી કરવાની હોવાથી આગામી 27 ફેબ્રુઆરીથી માંડીને 29 ફેબ્રુઆરી સુધી પાણી નહીં મળે. અને અડધું સુરત તરસ્યું રહેશે. 28મી તારીખે કતારગામ, ખટોદરા, અઠવા, ઉધના સહિતના 10 કરતા વધુ વિસ્તારોમાં પાણી નહીં મળે, તો 29મીએ અડધા સુરતમાં ઓછા પ્રેશરથી પાણી મળશે. જોકે વૈકલ્પિક વ્યવસ્થા ન કરવામાં આવી હોવાથી સુરતીઓની મુશ્કેલીમાં વધારો થશે તેમાં કોઇ બેમત નથી.

આ પણ વાંચો: અમદાવાદમાં પોલીસ સ્ટેશનના લોકઅપમાં ગળેફાંસો ખાઈ યુવકે કર્યો આપઘાત, સમગ્ર ઘટના CCTVમાં કેદ

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
આજનું રાશિફળ તારીખ 26-04-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article