AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat Ganesh Utsav : શ્રીજીના આગમનની તૈયારીઓ શરૂ, શણગાર માટે ગણેશ ભક્તો કરી રહ્યા છે 1 લાખ સુધીનો ખર્ચો

ગણપતિ ઉત્સવની હવે ઘડીઓ ગણાય રહી છે. ત્યારે તૈયારીઓ જોરશોરમાં શરૂ થઇ ગઈ છે. અને ગણપતિના શણગાર પાછળ ભક્તો પણ લખો રૂપિયા ખર્ચી રહ્યા છે.

Surat Ganesh Utsav : શ્રીજીના આગમનની તૈયારીઓ શરૂ, શણગાર માટે ગણેશ ભક્તો કરી રહ્યા છે 1 લાખ સુધીનો ખર્ચો
Surat: Preparations for Shriji's arrival begin, Ganesh devotees are spending up to Rs 1 lakh for decoration
| Updated on: Sep 04, 2021 | 8:26 AM
Share

Surat Ganesh Utsav : ગયા વર્ષે કોરોનાના કારણે ગણેશ મહોત્સવ ઉજવાય શક્યો ન હતો. પરંતુ આ વર્ષે ગણપતિ મહોત્સવને સરકાર દ્વારા પરવાનગી આપવામાં આવતા ગણેશભક્તો માં ખુશીનો અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.લોકોએ ગણપતિ બાપ્પા ને આવકારવા માટે ની આખરી તૈયારીઓ શરૂ પણ કરી દીધી છે.ખાસ કરીને દર વર્ષે ગણપતિજી ની મૂર્તિ ના શણગાર અને આભૂષણો પાછળ ગણેશ ભક્તો ખૂબ ખર્ચો કરતા હોય છે.બાપ્પા ના શણગાર અને આભૂષણો પાછળ લોકો લાખો રૂપિયાનો ખર્ચ કરતા પણ અચકાતા નથી.

ગણપતિ મહોત્સવ માં ભલે આ વર્ષે સરકારે મોટા આયોજનો માટે પરવાનગી નથી આપી. પરંતુ ગણેશભક્તો ગણપતિ બાપ્પા ના શણગાર અને ડેકોરેશન પાછળ લાખો રૂપિયા ખર્ચી રહ્યા છે.ગણપતિ બાપ્પા ના આભૂષણો જેમાં મુગટ,હાથ ના ઘરેણાં અને ગળા ના ઘરેણાં માં મોતી, ડાયમંડ તેમજ જરદોશી નો ઉપયોગ કરીને બનાવ્યા છે.અને જેની કિંમત રૂપિયા 2000 થી લઈને રૂપિયા 100000 સુધી જાય છે.

સુરત ના અંબિકા નિકેતન પાસે રહેતા અને ગણપતિજી ના આભૂષણો બનાવવાનું કામ કરતા પરિમલ ગજ્જર કહે છે કે “લોકો શ્રીજીના શણગાર પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરે છે.ગયા વર્ષે તો કોરોના ના કારણે ઉજવણી શક્ય થઈ શકી ન હતી. પરંતુ આ વર્ષે જ્યારે સરકારે ગણેશોત્સવ ઉજવવા છૂટ આપી છે .ત્યારે લોકો એ તેની તૈયારી શરૂ કરી દીધી છે.

સરકારે ભલે મોડે મોડે છૂટ આપી છે.પણ તેમની પાસે સુરત ,નવસારી,તાપી અને ભરૂચ થી લોકો આભૂષણો બનાવડાવે છે.તે જરદોશી,મેટલ અને અન્ય વસ્તુઓ માંથી આ આભૂષણો બનાવવાનું કામ કરે છે .ઘણીવાર તેઓ ડાયમંડ નો પણ શણગાર કરાવે છે.જેની પાછળ લોકો રૂ. 2000 થી રૂ. 100000 સુધી નો ખર્ચો પણ લોકો કરે છે.

4 ફૂટ સુધી ની પ્રતિમાઓ માં શણગાર કરવામાં તેમને મુશ્કેલી પડે છે.કારણકે તેમાં ખૂબ બારીકાઈથી અને ઝીણવટભર્યું કામ કરવુ પડે છે. ઘરેણાં બનાવતા તેમને 4 થી 5 દિવસ નીકળી જાય છે.આ વર્ષે પણ ગણેશભક્તો મોટા પ્રમાણ માં આભૂષણો પાછળ ખર્ચો કરી રહ્યા છે.

પરિમલ ભાઈ ગણપતિ ઉત્સવની ઉજવણી બાદ શણગારમાં આપેલી ફૂલ અને અન્ય સામગ્રી પોતાના ગ્રાહકો પાસે પાછી લઇ લે છે.અને પછી તેનો ઉપયોગ ખાતર બનાવવા માટે કરે છે.તેઓ આ સામગ્રી મહાનગરપાલિકા ને પણ આપે છે.જેથી સ્વચ્છતા પણ રહે સાથે સાથે તેનો ઉપયોગ પણ થઈ શકે.

આ પણ વાંચો :

Surat: રખડતા ઢોરોનો ત્રાસ દૂર કરવા હવે પાલિકા એક ડગલુ આગળ વધી, પશુઓમાં માઈક્રો ચીપ લગાવવાનું આયોજન

Surat : તાપી જિલ્લાની સખી મંડળની બહેનોની અદ્દભુત કારીગરી, નારિયેળીના રેસામાંથી બનાવી ગણેશજીની મૂર્તિ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">