સુરતના અડાજણ વિસ્તારની ખાનગી હોસ્પિટલમાં હોબાળો થયાની ઘટના સામે આવી છે. તબીબની બેદરકારીથી કિશોરીનું મોત થયાનો પરિવારે આક્ષેપ કર્યો હતો. દર્દીના પરિવારે હોબાળા બાદ હોસ્પિટલમાં તોડફોડ કરી હતી. કિશોરીને પેટમાં દુખાવો થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ ઇન્જેક્શન આપવામાં આવ્યું હતુ. ઇન્જેક્શન આપ્યા બાદ બાદ મોડી રાત્રે કિશોરીનું મોત થયું હતું. પરિવારના હોબાળા બાદ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.
આ પણ વાંચો: JIO યૂઝર્સ માટે વધુ એક ખરાબ સમાચાર! તમે હવે આ રિચાર્જ નહીં કરાવી શકો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો