સુરતમાં કોરોના સંકટ વચ્ચે હીરા ઉદ્યોગમાં કફોડી સ્થિતિ, રત્નકલાકારોએ પકડી વતનની વાટ

|

Jul 02, 2020 | 8:48 AM

સુરતમાં વધી રહેલા કોરોના સંકટને લઈને હીરા ઉદ્યોગ બંધ કરવામાં આવ્યા છે જેના કારણે રત્નકલાકારોની હાલત કફોડી બની છે. લૉકડાઉન ખુલ્યા બાદ રત્નકલાકારો પોતાના વતનથી રોજગારીની આશાએ પરત ફર્યા હતા પરંતુ કારખાનાઓ ફરી બંધ થતા તેમની રોજગારીનો પ્રશ્ન સર્જાયો છે. મહત્વનું છે કે, સરકારના આદેશ છતા અનેક કંપનીઓએ લૉકડાઉનમાં પગાર આપ્યો નહોતો સાંભળો શું કહી […]

સુરતમાં કોરોના સંકટ વચ્ચે હીરા ઉદ્યોગમાં કફોડી સ્થિતિ, રત્નકલાકારોએ પકડી વતનની વાટ
http://tv9gujarati.in/surat-ma-korona-…di-vatan-ni-vaat/

Follow us on

સુરતમાં વધી રહેલા કોરોના સંકટને લઈને હીરા ઉદ્યોગ બંધ કરવામાં આવ્યા છે જેના કારણે રત્નકલાકારોની હાલત કફોડી બની છે. લૉકડાઉન ખુલ્યા બાદ રત્નકલાકારો પોતાના વતનથી રોજગારીની આશાએ પરત ફર્યા હતા પરંતુ કારખાનાઓ ફરી બંધ થતા તેમની રોજગારીનો પ્રશ્ન સર્જાયો છે. મહત્વનું છે કે, સરકારના આદેશ છતા અનેક કંપનીઓએ લૉકડાઉનમાં પગાર આપ્યો નહોતો સાંભળો શું કહી રહ્યા છે હીરાઉદ્યોગ સાથે સંકળાયેલા કારીગરો.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Next Article