Gujarati NewsGujaratSurat know what people think on organizing garba this year amid covid pandemic
ગરબે ઘૂમશે ગુજરાત? નવરાત્રીને લઈ સરકાર મંજૂરી આપશે કે નહીં તે બાબતે અસમંજસની સ્થિતિ
આવનારા દિવસોમાં નવરાત્રી આવી રહી છે, તેને લઈ સરકાર મંજૂરી આપશે કે નહીં તે બાબતે અસમંજસ છે. ત્યારે સુરતના લોકો શું માની રહ્યા છે? શું શેરી કે મહોલ્લામાં અને પાર્ટી પ્લોટમાં નવરાત્રીની મંજૂરી આપવી જોઈએ? આવો આયોજકો પાસેથી સાંભળીએ. આ પણ વાંચો: VIDEO: જૂનાગઢ અને માળિયા હાટીના પંથકમાં ભારે પવન અને ગાજવીજ સાથે પડ્યો ધોધમાર વરસાદ […]
Follow us on
આવનારા દિવસોમાં નવરાત્રી આવી રહી છે, તેને લઈ સરકાર મંજૂરી આપશે કે નહીં તે બાબતે અસમંજસ છે. ત્યારે સુરતના લોકો શું માની રહ્યા છે? શું શેરી કે મહોલ્લામાં અને પાર્ટી પ્લોટમાં નવરાત્રીની મંજૂરી આપવી જોઈએ? આવો આયોજકો પાસેથી સાંભળીએ.