ગોંડલથી પાવાગઢ જતી એસટીબસ ગરનાળામાં ફસાઈ, સ્થાનીકોએ મુસાફરોને બહાર કાઢ્યા

|

Sep 20, 2020 | 11:14 PM

ગોંડલથી રાજકોટ વડોદરા થઈને પાવાગઢ જતી એસટી બસ ઉમરાળા અન્ડરબ્રિજમાં વરસાદી પાણીમાં ફસાઈ ગઈ હતી. સ્થાનિકોએ ભારે જહેમત બાદ બસના મુસાફરોને બચાવીને બહાર કાઢ્યા હતા. રાજકોટ અને ગોંડલની આસપાસ વરસેલા વરસાદને પગલે, વરસાદી પાણી અન્ડરબ્રિજમાં ભરાઈ ગયુ હતું. વરસાદી પાણીમાં ફસાયેલ એસટી બસમાંથી 40 મુસાફરોને સ્થાનિકોએ જીવના જોખમે બસની બહાર કાઢ્યા હતા. જો કે તંત્રને […]

ગોંડલથી પાવાગઢ જતી એસટીબસ ગરનાળામાં ફસાઈ, સ્થાનીકોએ મુસાફરોને બહાર કાઢ્યા

Follow us on

ગોંડલથી રાજકોટ વડોદરા થઈને પાવાગઢ જતી એસટી બસ ઉમરાળા અન્ડરબ્રિજમાં વરસાદી પાણીમાં ફસાઈ ગઈ હતી. સ્થાનિકોએ ભારે જહેમત બાદ બસના મુસાફરોને બચાવીને બહાર કાઢ્યા હતા. રાજકોટ અને ગોંડલની આસપાસ વરસેલા વરસાદને પગલે, વરસાદી પાણી અન્ડરબ્રિજમાં ભરાઈ ગયુ હતું. વરસાદી પાણીમાં ફસાયેલ એસટી બસમાંથી 40 મુસાફરોને સ્થાનિકોએ જીવના જોખમે બસની બહાર કાઢ્યા હતા. જો કે તંત્રને જાણ થતા જ જેસીબી મશીન સાથે ઉમરાળા અન્ડરબ્રિજ ખાતે પહોચ્યા હતા અને જેસીબીની મદદથી બસને પણ બહાર કાઢવામાં આવી હતી.

 

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

આ પણ વાંચોઃકરવેરા ક્ષેત્રે સુધારાથી વિદેશી રોકાણકારોનો વિશ્વાસ વધ્યો, કોરોનાકાળમાં વિક્રમી વિદેશી રોકાણ આવ્યુ, કર ભરનારાની સંખ્યા અઢી કરોડ વધીઃ નરેન્દ્ર મોદી

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

Published On - 7:22 am, Thu, 13 August 20

Next Article