VIDEO: ‘ક્યાર’ વાવાઝોડાથી રાજ્યના વાતાવરણમાં પલટો, આગામી 3 દિવસ માવઠાનું સંકટ

|

Oct 28, 2019 | 12:22 PM

  અરબી સમુદ્રમાં સક્રિય થયેલું ‘ક્યાર’ વાવાઝોડું દિવસેને દિવસે વધુ મજબૂત બની રહ્યું છે. સુપર સાયક્લોન બનેલા ‘ક્યાર’ વાવાઝોડું ભલે ઓમાન તરફ આગળ વધી રહ્યું છે. પરંતુ આ વાવાઝોડાની અસર આગામી 3 દિવસ દરમ્યાન ગુજરાતમાં પણ થશે. સુપર સાયક્લોન ‘ક્યાર’ની અસરથી આગામી 3 દિવસ દરમ્યાન રાજ્યમાં છુટાછવાયા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. Web Stories […]

VIDEO: ક્યાર વાવાઝોડાથી રાજ્યના વાતાવરણમાં પલટો, આગામી 3 દિવસ માવઠાનું સંકટ

Follow us on

 

અરબી સમુદ્રમાં સક્રિય થયેલું ‘ક્યાર’ વાવાઝોડું દિવસેને દિવસે વધુ મજબૂત બની રહ્યું છે. સુપર સાયક્લોન બનેલા ‘ક્યાર’ વાવાઝોડું ભલે ઓમાન તરફ આગળ વધી રહ્યું છે. પરંતુ આ વાવાઝોડાની અસર આગામી 3 દિવસ દરમ્યાન ગુજરાતમાં પણ થશે. સુપર સાયક્લોન ‘ક્યાર’ની અસરથી આગામી 3 દિવસ દરમ્યાન રાજ્યમાં છુટાછવાયા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

‘ક્યાર’ વાવાઝોડાની અસર રાજ્યભરમાં દેખાઈ રહી છે. આ અસરને કારણે નવા વર્ષે અનેક વિસ્તારોમાં વરસાદ પણ થયો. અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારોમાં છાંટા પડ્યા તો દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ થયો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ સાથે આગામી 3 દિવસ દરમ્યાન ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠું થવાની પણ શક્યતા છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં છુટા છવાયા સામાન્ય વરસાદી ઝાપટા થશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article