Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રાજ્ય પર ‘મહા’ વાવઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. ત્યારે ગીરસોમનાથમાં વાવાઝોડાની અસરને લઈ કાર્તિકી પૂર્ણિમાનો મેળો રદ કરવામાં આવ્યો છે. સોમનાથ ટ્રસ્ટે 5 દિવસ ચાલનારો મેળો રદ કરવા માટેની જાહેરાત કરી છે.
વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે સોમનાથ ટ્રેસ્ટે મેળો રદ કરવા નિર્ણય લીધો છે. આ પૌરાણીક કાર્તિકી પૂર્ણીમાનો મેળો આગામી તારીખ 8થી 12 સુધી (5 દિવસ) ચાલવાનો હતો પણ પ્રવર્તમાન સ્થિતીને લઈ મેળો રદ કરવામાં આવ્યો છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો