‘મહા’ વાવાઝોડાના સંકટને લઈ સોમનાથ ટ્રસ્ટે પૌરાણીક કાર્તિકી પૂર્ણીમાનો મેળો રદ કર્યો, જુઓ VIDEO

|

Nov 05, 2019 | 7:28 AM

   Web Stories View more ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો આજનું રાશિફળ તારીખ : 18-05-2024 ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, […]

મહા વાવાઝોડાના સંકટને લઈ સોમનાથ ટ્રસ્ટે પૌરાણીક કાર્તિકી પૂર્ણીમાનો મેળો રદ કર્યો, જુઓ VIDEO

Follow us on

 

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રાજ્ય પર ‘મહા’ વાવઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. ત્યારે ગીરસોમનાથમાં વાવાઝોડાની અસરને લઈ કાર્તિકી પૂર્ણિમાનો મેળો રદ કરવામાં આવ્યો છે. સોમનાથ ટ્રસ્ટે 5 દિવસ ચાલનારો મેળો રદ કરવા માટેની જાહેરાત કરી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે સોમનાથ ટ્રેસ્ટે મેળો રદ કરવા નિર્ણય લીધો છે. આ પૌરાણીક કાર્તિકી પૂર્ણીમાનો મેળો આગામી તારીખ 8થી 12 સુધી (5 દિવસ) ચાલવાનો હતો પણ પ્રવર્તમાન સ્થિતીને લઈ મેળો રદ કરવામાં આવ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article