સોમનાથમાં કાર્તિકી પૂર્ણિમાનો મેળો રદ, કોરોના વાયરસના સંક્રમણને જોતા લેવાયો નિર્ણય

|

Oct 27, 2020 | 7:21 PM

કોરોના વાયરસના સંક્રમણને ધ્યાને રાખતા આ વખતે અનેક તહેવારોના આયોજન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ત્યારે સરકાર દ્વારા આ વર્ષે સોમનાથમાં કાર્તિકી પૂર્ણિમાના મેળાનું આયોજન નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે દર વર્ષે પાંચ દિવસ સુધી કાર્તિકી પૂર્ણિમાના મેળાનું આયોજન કરવામાં આવે છે. હજારો શ્રધ્ધાળુઓ આ મેળામાં ભાગ લેતા હોય છે.ત્યારે આ […]

સોમનાથમાં કાર્તિકી પૂર્ણિમાનો મેળો રદ, કોરોના વાયરસના સંક્રમણને જોતા લેવાયો નિર્ણય

Follow us on

કોરોના વાયરસના સંક્રમણને ધ્યાને રાખતા આ વખતે અનેક તહેવારોના આયોજન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ત્યારે સરકાર દ્વારા આ વર્ષે સોમનાથમાં કાર્તિકી પૂર્ણિમાના મેળાનું આયોજન નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે દર વર્ષે પાંચ દિવસ સુધી કાર્તિકી પૂર્ણિમાના મેળાનું આયોજન કરવામાં આવે છે. હજારો શ્રધ્ધાળુઓ આ મેળામાં ભાગ લેતા હોય છે.ત્યારે આ વર્ષે કોરોના મહામારીના કારણે આ મેળાના આયોજન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

 

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article