TV9ના અહેવાલની અસર, સોમનાથ-ભાવનગર નેશનલ હાઈવે પર તંત્રએ સમારકામ શરૂ કર્યુ

|

Jun 27, 2020 | 1:56 PM

ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર મોટી તીરાડો પડી હોવાનો અહેવાલ બે દિવસ પહેલા TV9ને બતાવ્યો હતો. જે અહેવાલની અસર જોવા મળી છે. તંત્રએ રસ્તા પર પડેલી મોટી તિરાડો પૂરવાનું કામ શરૂ કર્યું છે. આ નેશનલ હાઈવેનું હજી ઉદ્ઘાટન પણ નથી થયું અને તે પહેલા તો તેમાં તિરોડ પડી અને ખાડા પણ પડી ગયા. જેને કારણે વાહનચાલકોને […]

TV9ના અહેવાલની અસર, સોમનાથ-ભાવનગર નેશનલ હાઈવે પર તંત્રએ સમારકામ શરૂ કર્યુ

Follow us on

ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર મોટી તીરાડો પડી હોવાનો અહેવાલ બે દિવસ પહેલા TV9ને બતાવ્યો હતો. જે અહેવાલની અસર જોવા મળી છે. તંત્રએ રસ્તા પર પડેલી મોટી તિરાડો પૂરવાનું કામ શરૂ કર્યું છે. આ નેશનલ હાઈવેનું હજી ઉદ્ઘાટન પણ નથી થયું અને તે પહેલા તો તેમાં તિરોડ પડી અને ખાડા પણ પડી ગયા. જેને કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. આવા સમયે TV9ને વાહનચાલકોની સમસ્યાને ઉજાગર કરી અહેવાલ બતાવ્યો અને આજે આ રસ્તાનું સમારકામ થવા લાગ્યું છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article