સુરત: મનપાને કારણે ઘર હોવા છતા ઓટલા પર રહેવા મજબુર બન્યો પરિવાર

|

Sep 19, 2019 | 10:35 AM

સુરતમાં મનપાને કારણે એક પરિવારે ઘરની બહાર રહેવાનો વારો આવ્યો છે. ઉધના વિસ્તારની ભગવતીનગર સોસાયટીમાં પાંચ સભ્યોનો એક પરિવાર ઘર બહાર ઓટલા પર રહેવા મજબુર બન્યું છે. ઘરના પાછળના ભાગે પરિવારે પોતાની જગ્યામાં અઢી ફૂટનું શૌચાલય બનાવ્યું હતુ. જેની અન્ય મિલકતદારે ફરિયાદ કરતા મનપાએ બાંધકામ દૂર કરવા સુચના આપી હતી. પણ તેમ ના કરતા ઉધના […]

સુરત: મનપાને કારણે ઘર હોવા છતા ઓટલા પર રહેવા મજબુર બન્યો પરિવાર

Follow us on

સુરતમાં મનપાને કારણે એક પરિવારે ઘરની બહાર રહેવાનો વારો આવ્યો છે. ઉધના વિસ્તારની ભગવતીનગર સોસાયટીમાં પાંચ સભ્યોનો એક પરિવાર ઘર બહાર ઓટલા પર રહેવા મજબુર બન્યું છે. ઘરના પાછળના ભાગે પરિવારે પોતાની જગ્યામાં અઢી ફૂટનું શૌચાલય બનાવ્યું હતુ. જેની અન્ય મિલકતદારે ફરિયાદ કરતા મનપાએ બાંધકામ દૂર કરવા સુચના આપી હતી. પણ તેમ ના કરતા ઉધના ઝોનના સ્ટાફે ઘર સીલ કરી દીધું. જેને કારણે પરિવાર ઘર બહાર રહી રહ્યું છે.

આ પણ વાંચો: ચેક આપતા પહેલા રહો સાવધાન! નહીં તો થશે મોટુ નુકશાન, જુઓ VIDEO

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 10:35 am, Thu, 19 September 19

Next Article