Gujarati NewsGujaratSmc locks house in udhna area over construction of toilet in the backyard of their property
સુરત: મનપાને કારણે ઘર હોવા છતા ઓટલા પર રહેવા મજબુર બન્યો પરિવાર
સુરતમાં મનપાને કારણે એક પરિવારે ઘરની બહાર રહેવાનો વારો આવ્યો છે. ઉધના વિસ્તારની ભગવતીનગર સોસાયટીમાં પાંચ સભ્યોનો એક પરિવાર ઘર બહાર ઓટલા પર રહેવા મજબુર બન્યું છે. ઘરના પાછળના ભાગે પરિવારે પોતાની જગ્યામાં અઢી ફૂટનું શૌચાલય બનાવ્યું હતુ. જેની અન્ય મિલકતદારે ફરિયાદ કરતા મનપાએ બાંધકામ દૂર કરવા સુચના આપી હતી. પણ તેમ ના કરતા ઉધના […]
Follow us on
સુરતમાં મનપાને કારણે એક પરિવારે ઘરની બહાર રહેવાનો વારો આવ્યો છે. ઉધના વિસ્તારની ભગવતીનગર સોસાયટીમાં પાંચ સભ્યોનો એક પરિવાર ઘર બહાર ઓટલા પર રહેવા મજબુર બન્યું છે. ઘરના પાછળના ભાગે પરિવારે પોતાની જગ્યામાં અઢી ફૂટનું શૌચાલય બનાવ્યું હતુ. જેની અન્ય મિલકતદારે ફરિયાદ કરતા મનપાએ બાંધકામ દૂર કરવા સુચના આપી હતી. પણ તેમ ના કરતા ઉધના ઝોનના સ્ટાફે ઘર સીલ કરી દીધું. જેને કારણે પરિવાર ઘર બહાર રહી રહ્યું છે.