દિવાળીના તહેવારને લઈ રાજ્યના ગૃહવિભાગનું જાહેરનામુ, રાત્રે 8 થી 10 વાગ્યા સુધી જ ફોડી શકાશે ફટાકડા

|

Nov 08, 2020 | 5:14 PM

એક તરફ કોરોનાનું સંક્રમણ છે અને બીજી તરફ દિવાળી આવી રહી છે, ત્યારે રાજ્યના ગૃહવિભાગે ફટાકડાને અંગે એક જાહેરનામુ બહાર પાડ્યું છે. જે મુજબ રાત્રે 8 થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે. રાત્રે 10 પછી સુપ્રીમ કોર્ટની ગાઇડ લાઇન લાગુ પડશે, ત્યારે ફટાકડા ફોડવા જોઇએ કે નહીં તે અંગે સ્થાનિક મહિલાઓનો શું મત […]

દિવાળીના તહેવારને લઈ રાજ્યના ગૃહવિભાગનું જાહેરનામુ, રાત્રે 8 થી 10 વાગ્યા સુધી જ ફોડી શકાશે ફટાકડા

Follow us on

એક તરફ કોરોનાનું સંક્રમણ છે અને બીજી તરફ દિવાળી આવી રહી છે, ત્યારે રાજ્યના ગૃહવિભાગે ફટાકડાને અંગે એક જાહેરનામુ બહાર પાડ્યું છે. જે મુજબ રાત્રે 8 થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે. રાત્રે 10 પછી સુપ્રીમ કોર્ટની ગાઇડ લાઇન લાગુ પડશે, ત્યારે ફટાકડા ફોડવા જોઇએ કે નહીં તે અંગે સ્થાનિક મહિલાઓનો શું મત છે તે જાણીએ.

આ પણ વાંચો: અમદાવાદમાં દિવાળીની ખરીદીમાં લોકોની ઉમટી ભીડ, કોરોના ગાઇડલાઇન્સનો સદંતર અભાવ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article