Gujarati NewsGujaratShops wont be allowed to open in ahmedabad surat rajkot and vadodara till may 3 ashwini kumar rajya na mahanagro ma 3 may sudhi dukan chalu karvani manjuri nahi ashwini kumar
રાજ્યના મહાનગરોમાં 3 મે સુધી દુકાન ચાલુ કરવાની મંજૂરી નહીં: અશ્વિની કુમાર
રાજ્યના મહાનગરો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર દ્વારા સંયૂકત રીતે નિર્ણય લેવામાં આવ્યો છે કે આ ચારેય મહાનગરમાં 3 મે સુધી દુકાનો ચાલુ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. જીવન જરૂરિયાત અને આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો ચાલુ રાખવામાં આવશે. જેની જાણકારી મુખ્યપ્રધાનના સચિવ અશ્વિની કુમારે પત્રકાર પરિષદમાં આપી છે. Web Stories View […]
Follow us on
રાજ્યના મહાનગરો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર દ્વારા સંયૂકત રીતે નિર્ણય લેવામાં આવ્યો છે કે આ ચારેય મહાનગરમાં 3 મે સુધી દુકાનો ચાલુ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. જીવન જરૂરિયાત અને આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો ચાલુ રાખવામાં આવશે. જેની જાણકારી મુખ્યપ્રધાનના સચિવ અશ્વિની કુમારે પત્રકાર પરિષદમાં આપી છે.