ગુજરાતમાં રોગચાળાએ ભરડો લીધો છે. સરકારે આંકડા જાહેર કર્યા છે. રાજ્યમાં સ્વાઈન ફલૂ, મેલેરિયા, ડેન્ગયુ, ચિકન ગુનિયા કોંગો ફીવરના રોગે ભરડો લીધો છે. છેલ્લા એક વર્ષમાં 7,008 કેસ સ્વાઈન ફલૂ નોંધાયા છે, જેમાં 251 લોકોના મૃત્યુ થયા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
જ્યારે ડેન્ગ્યુની વાત કરીએ તો 26,045 જેટલા કેસ ડેન્ગ્યુના નોંધાયા, જેમાં 22 દર્દીઓના મૃત્યુ થયા. કોંગો ફીવરના 37 દર્દીઓ નોંધાયા, જેમાં 17 દર્દીઓના મૃત્યુ થયા, ત્યારે મેલેરિયાના 35,999 કેસ અને ચિકનગુનિયાના 1,985 કેસ છેલ્લા એક વર્ષમાં નોંધાયા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: રાજકોટઃ બેડી માર્કેટ યાર્ડની હડતાળ સમેટાઈ, હરાજીનું કામકાજ ફરી થયું શરૂ