અરવલ્લીના શામળાજી મંદિરે દિવાળી પર્વને લઈને રોશની કરવામાં આવી છે. કોરોનાકાળમાં ભક્તો દિવાળીના તહેવારમાં શામળીયાના દર્શન કરી શકે તે માટે વિશેષ વ્યવસ્થા પણ મંદિરના સંચાલક મંડળ દ્વારા કરાઈ છે. સરકારે જાહેર કરેલા માર્ગદર્શીકાનું પાલન કરીને ભક્તો માટે ખાસ સવલત કરાઈ છે. Web Stories View more Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર […]
Follow us on
અરવલ્લીના શામળાજી મંદિરે દિવાળી પર્વને લઈને રોશની કરવામાં આવી છે. કોરોનાકાળમાં ભક્તો દિવાળીના તહેવારમાં શામળીયાના દર્શન કરી શકે તે માટે વિશેષ વ્યવસ્થા પણ મંદિરના સંચાલક મંડળ દ્વારા કરાઈ છે. સરકારે જાહેર કરેલા માર્ગદર્શીકાનું પાલન કરીને ભક્તો માટે ખાસ સવલત કરાઈ છે.