રાજ્ય સરકારે ફરી નવરાત્રી વેકેશનને લઈ કરી જાહેરાત, આટલા દિવસો સ્કૂલ અને કોલેજોમાં રહેશે રજા

તો રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે ફરી એક વખત નવરાત્રી વેકેશનને લઈને મોટી જાહેરાત કરી છે. સરકારે આ વર્ષે નવરાત્રીમાં 8 દિવસનું વેકેશન જાહેર કર્યું છે. આ રીતે જ ગત વર્ષે પણ સરકારે વેકેશન જાહેર કર્યું હતું. જે તે સમયે વાલીઓનો વિરોધ પણ સહન કરવો પડ્યો હતો. વેકેશનના વિરોધમાં કેટલાક લોકોએ પ્રશ્ન ઉઠાવ્યા હતા કે આ […]

રાજ્ય સરકારે ફરી નવરાત્રી વેકેશનને લઈ કરી જાહેરાત, આટલા દિવસો સ્કૂલ અને કોલેજોમાં રહેશે રજા
Follow Us:
| Updated on: Jun 07, 2019 | 7:04 AM

તો રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે ફરી એક વખત નવરાત્રી વેકેશનને લઈને મોટી જાહેરાત કરી છે. સરકારે આ વર્ષે નવરાત્રીમાં 8 દિવસનું વેકેશન જાહેર કર્યું છે. આ રીતે જ ગત વર્ષે પણ સરકારે વેકેશન જાહેર કર્યું હતું. જે તે સમયે વાલીઓનો વિરોધ પણ સહન કરવો પડ્યો હતો. વેકેશનના વિરોધમાં કેટલાક લોકોએ પ્રશ્ન ઉઠાવ્યા હતા કે આ પ્રકારના વેકેશનથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પડે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચોઃ કલોલમાં સરકારી અનાજ કૌભાંડ મુદ્દે વધુ 1600 બોરીની ઘટ, અનાજની બોરીમાં ઘઉં અને ચોખા હોવા જોઈએ

તો બીજી તરફ કેટલાક લોકો એવો તર્ક આપે છે કે હિન્દુઓ માટે આ સૌથી મોટો તહેવાર છે જેથી  વેકેશન આપવું જરૂરી છે. તો ત્રીજો પક્ષ એવો પણ મત દર્શાવે છે કે શાળાનો સમય સવારનો અથવા 5 વાગ્યા સુધીનો કરી દેવાથી તહેવારની પણ ઉજવણી કરી શકાય છે. જો કે હાલ તો સરકારે પોતાનો નિર્ણય જણાવી દીધો છે. જો કે મહત્વની  વાત એ છે કે નવરાત્રી સમયે આપેલા વેકેશનના દિવસો દીવાળી વેકેશનમાંથી ઓછા કરી દેવામાં આવશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">