કોરોના સંક્રમણને પગલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની તમામ પરીક્ષાઓ રદ, 15 ડિસેમ્બર બાદ નવી તારીખ નક્કી કરાશે

|

Nov 23, 2020 | 5:41 PM

કોરોના મહામારીની સૌથી વધારે અસર શૈક્ષણિક વિભાગ પર પડી છે. હાલ જયારે કોરોનાને કારણે શાળા-કોલેજો બંધ છે. ત્યારે, કોરોનાના વધતા સંક્રમણને પગલે રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની તમામ પરીક્ષાઓ રદ કરવામાં આવી છે. અલગ અલગ ફેકલટીના ત્રીજા અને પાંચમા સેમેસ્ટરના 52 હજાર કરતા વધારે વિધાર્થીઓ પરીક્ષા આપવાના હતા. પરંતુ, ફરી વધી રહેલા કોરોના સંક્રમણને લઇને પરીક્ષા મોકુફ […]

કોરોના સંક્રમણને પગલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની તમામ પરીક્ષાઓ રદ, 15 ડિસેમ્બર બાદ નવી તારીખ નક્કી કરાશે

Follow us on

કોરોના મહામારીની સૌથી વધારે અસર શૈક્ષણિક વિભાગ પર પડી છે. હાલ જયારે કોરોનાને કારણે શાળા-કોલેજો બંધ છે. ત્યારે, કોરોનાના વધતા સંક્રમણને પગલે રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની તમામ પરીક્ષાઓ રદ કરવામાં આવી છે. અલગ અલગ ફેકલટીના ત્રીજા અને પાંચમા સેમેસ્ટરના 52 હજાર કરતા વધારે વિધાર્થીઓ પરીક્ષા આપવાના હતા. પરંતુ, ફરી વધી રહેલા કોરોના સંક્રમણને લઇને પરીક્ષા મોકુફ રખાઇ છે. 15 ડિસેમ્બર બાદ પરિસ્થિતિના આધારે નવી તારીખ નક્કી કરાશે.

 

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article