VIDEO: ખેડૂતો અને વેપારીઓ માટે સારા સમાચાર! સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડનો મોટો નિર્ણય

|

Aug 26, 2019 | 6:44 AM

સૌરાષ્ટ્ર યાર્ડના વેપારી તેમજ કમિશન એજન્ટના એસોસિએશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડ 1 સપ્ટેમ્બરથી કેશલેસ બનશે. ખેડૂતો જણસી વેચશે તો તેના બદલે રોકડના બદલે હવેથી ચેકથી વ્યવહાર કરવામાં આવશે. નિર્ણયને લઈ કેન્દ્ર સરકાર દ્વારા રોકડ વ્યવહાર પર લગાવેલા ટી.ડી.એસ.ને વેપારીઓ કારણભૂત માની રહ્યા છે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને […]

VIDEO: ખેડૂતો અને વેપારીઓ માટે સારા સમાચાર! સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડનો મોટો નિર્ણય

Follow us on

સૌરાષ્ટ્ર યાર્ડના વેપારી તેમજ કમિશન એજન્ટના એસોસિએશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડ 1 સપ્ટેમ્બરથી કેશલેસ બનશે. ખેડૂતો જણસી વેચશે તો તેના બદલે રોકડના બદલે હવેથી ચેકથી વ્યવહાર કરવામાં આવશે. નિર્ણયને લઈ કેન્દ્ર સરકાર દ્વારા રોકડ વ્યવહાર પર લગાવેલા ટી.ડી.એસ.ને વેપારીઓ કારણભૂત માની રહ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: જો તમારુ બેન્કમાં લોકર છે? તો રહો સાવધાન! જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

Next Article