સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થયો છે છેલ્લા 4 દિવસમાં ડેમની જળસપાટીમાં 1.32 મીટરનો વધારો થયો છે. નર્મદા ડેમની જળસપાટી 121.32 મીટર પર પહોંચી ગઈ છે. ઉપરવાસમાંથી 35,412 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે જોકે હજુ પણ 1200 મેગાવોટના રિવર બેડ પાવર હાઉસના તમામ યુનિટ બંધ છે, ડેમમાં કુલ જથ્થો 1453.52 મિલિયન ક્યુબીક મીટર […]
સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થયો છે છેલ્લા 4 દિવસમાં ડેમની જળસપાટીમાં 1.32 મીટરનો વધારો થયો છે. નર્મદા ડેમની જળસપાટી 121.32 મીટર પર પહોંચી ગઈ છે. ઉપરવાસમાંથી 35,412 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે જોકે હજુ પણ 1200 મેગાવોટના રિવર બેડ પાવર હાઉસના તમામ યુનિટ બંધ છે, ડેમમાં કુલ જથ્થો 1453.52 મિલિયન ક્યુબીક મીટર છે.