સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં 4 દિવસમાં 1.32 મીટરનો વધારો, નર્મદા ડેમની સપાટી 121.32 મીટર પર પહોંચી

|

Sep 20, 2020 | 10:18 PM

સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થયો છે છેલ્લા 4 દિવસમાં ડેમની જળસપાટીમાં 1.32 મીટરનો વધારો થયો છે. નર્મદા ડેમની જળસપાટી 121.32 મીટર પર પહોંચી ગઈ છે. ઉપરવાસમાંથી 35,412 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે જોકે હજુ પણ 1200 મેગાવોટના રિવર બેડ પાવર હાઉસના તમામ યુનિટ બંધ છે, ડેમમાં કુલ જથ્થો 1453.52 મિલિયન ક્યુબીક મીટર […]

સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં 4 દિવસમાં 1.32 મીટરનો વધારો, નર્મદા ડેમની સપાટી 121.32 મીટર પર પહોંચી
http://tv9gujarati.in/saradar-sarovar-…mitar-par-pohchi/

Follow us on

સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થયો છે છેલ્લા 4 દિવસમાં ડેમની જળસપાટીમાં 1.32 મીટરનો વધારો થયો છે. નર્મદા ડેમની જળસપાટી 121.32 મીટર પર પહોંચી ગઈ છે. ઉપરવાસમાંથી 35,412 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે જોકે હજુ પણ 1200 મેગાવોટના રિવર બેડ પાવર હાઉસના તમામ યુનિટ બંધ છે, ડેમમાં કુલ જથ્થો 1453.52 મિલિયન ક્યુબીક મીટર છે.

 

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 9:28 am, Tue, 18 August 20

Next Article