Gujarati NewsGujaratRapid testing ni vishvsniyta par uthya saval amdaavadna parivaar no savre report nagative sanje postive aavyo
રેપીડ ટેસ્ટીંગની વિશ્વસનીયતા પર સવાલ, અમદાવાદના ઘાટલોડીયામાં રેહતા પરીવારનો સવારે નેગેટીવ સાંજે કોરોના પોઝીટીવ રીપોર્ટ આવતા વિવાદ
અમદાવાદના ઘાટલોડીયામાં રેહતા પરીવારે AMCના આરોગ્ય વિભાગની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે. એક જ દિવસે બે વખત કરાવવામાં આવેલા ટેસ્ટમાં ફરક આવ્યો હતો. સવારે કરવામાં આવેલા રીપોર્ટમાં નેગેટીવ આવ્યા બાદ સાંજે કરાવવામાં આવેલો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. રેપીડ ટેસ્ટીંગની વિશ્વસનીયતા પર સવાલ ઉભા થયા હતા. Web Stories View more અક્ષય તૃતીયા પર 23 […]
Follow us on
અમદાવાદના ઘાટલોડીયામાં રેહતા પરીવારે AMCના આરોગ્ય વિભાગની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે. એક જ દિવસે બે વખત કરાવવામાં આવેલા ટેસ્ટમાં ફરક આવ્યો હતો. સવારે કરવામાં આવેલા રીપોર્ટમાં નેગેટીવ આવ્યા બાદ સાંજે કરાવવામાં આવેલો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. રેપીડ ટેસ્ટીંગની વિશ્વસનીયતા પર સવાલ ઉભા થયા હતા.