રેપીડ ટેસ્ટીંગની વિશ્વસનીયતા પર સવાલ, અમદાવાદના ઘાટલોડીયામાં રેહતા પરીવારનો સવારે નેગેટીવ સાંજે કોરોના પોઝીટીવ રીપોર્ટ આવતા વિવાદ

|

Nov 27, 2020 | 6:56 PM

અમદાવાદના ઘાટલોડીયામાં રેહતા પરીવારે AMCના આરોગ્ય વિભાગની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે. એક જ દિવસે બે વખત કરાવવામાં આવેલા ટેસ્ટમાં ફરક આવ્યો હતો. સવારે કરવામાં આવેલા રીપોર્ટમાં નેગેટીવ આવ્યા બાદ સાંજે કરાવવામાં આવેલો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. રેપીડ ટેસ્ટીંગની વિશ્વસનીયતા પર સવાલ ઉભા થયા હતા.     Web Stories View more અક્ષય તૃતીયા પર 23 […]

રેપીડ ટેસ્ટીંગની વિશ્વસનીયતા પર સવાલ, અમદાવાદના ઘાટલોડીયામાં રેહતા પરીવારનો સવારે નેગેટીવ સાંજે કોરોના પોઝીટીવ રીપોર્ટ આવતા વિવાદ

Follow us on

અમદાવાદના ઘાટલોડીયામાં રેહતા પરીવારે AMCના આરોગ્ય વિભાગની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે. એક જ દિવસે બે વખત કરાવવામાં આવેલા ટેસ્ટમાં ફરક આવ્યો હતો. સવારે કરવામાં આવેલા રીપોર્ટમાં નેગેટીવ આવ્યા બાદ સાંજે કરાવવામાં આવેલો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. રેપીડ ટેસ્ટીંગની વિશ્વસનીયતા પર સવાલ ઉભા થયા હતા.

 

 

અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Published On - 6:54 pm, Fri, 27 November 20

Next Article