રાજય પુરવઠા નિગમ દ્વારા મહત્વનો નિર્ણય, સોમવારથી રેશનિંગની દુકાનો ચાલુ રાખવાનો આદેશ

|

Nov 22, 2020 | 3:56 PM

રાજયમાં હાલ કોરોનાનું સંક્રમણ વધ્યું છે. ત્યારે અમદાવાદ શહેરમાં કર્ફ્યુની જાહેરાત થઇ છે. આ સાથે રાજય પુરવઠા નિગમ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવાયો છે. જેમાં સોમવારથી રેશનિંગની દુકાનો ચાલુ રાખવાનો આદેશ કરાયો છે. હવેથી રેશનિંગની દુકાનો અઠવાડિયાના સાતેય દિવસ ખુલ્લી રહેશે. અને એક પણ દિવસની રજા પાળવામાં નહીં આવે. રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત ન રહે […]

રાજય પુરવઠા નિગમ દ્વારા મહત્વનો નિર્ણય, સોમવારથી રેશનિંગની દુકાનો ચાલુ રાખવાનો આદેશ

Follow us on

રાજયમાં હાલ કોરોનાનું સંક્રમણ વધ્યું છે. ત્યારે અમદાવાદ શહેરમાં કર્ફ્યુની જાહેરાત થઇ છે. આ સાથે રાજય પુરવઠા નિગમ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવાયો છે. જેમાં સોમવારથી રેશનિંગની દુકાનો ચાલુ રાખવાનો આદેશ કરાયો છે. હવેથી રેશનિંગની દુકાનો અઠવાડિયાના સાતેય દિવસ ખુલ્લી રહેશે. અને એક પણ દિવસની રજા પાળવામાં નહીં આવે. રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત ન રહે તે માટે આ નિર્ણય લેવાયો છે.

 

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

 

Next Article