રાજયમાં હાલ કોરોનાનું સંક્રમણ વધ્યું છે. ત્યારે અમદાવાદ શહેરમાં કર્ફ્યુની જાહેરાત થઇ છે. આ સાથે રાજય પુરવઠા નિગમ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવાયો છે. જેમાં સોમવારથી રેશનિંગની દુકાનો ચાલુ રાખવાનો આદેશ કરાયો છે. હવેથી રેશનિંગની દુકાનો અઠવાડિયાના સાતેય દિવસ ખુલ્લી રહેશે. અને એક પણ દિવસની રજા પાળવામાં નહીં આવે. રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત ન રહે […]
Follow us on
રાજયમાં હાલ કોરોનાનું સંક્રમણ વધ્યું છે. ત્યારે અમદાવાદ શહેરમાં કર્ફ્યુની જાહેરાત થઇ છે. આ સાથે રાજય પુરવઠા નિગમ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવાયો છે. જેમાં સોમવારથી રેશનિંગની દુકાનો ચાલુ રાખવાનો આદેશ કરાયો છે. હવેથી રેશનિંગની દુકાનો અઠવાડિયાના સાતેય દિવસ ખુલ્લી રહેશે. અને એક પણ દિવસની રજા પાળવામાં નહીં આવે. રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત ન રહે તે માટે આ નિર્ણય લેવાયો છે.