રાજયના 4 મોટા શહેરોમાં રાત્રિ કર્ફ્યુ લંબાવવાની શકયતા, મુખ્યપ્રધાનના નિવાસસ્થાને મળનાર બેઠકમાં લેવાશે આખરી નિર્ણય

|

Dec 07, 2020 | 12:35 PM

રાજયના 4 મુખ્ય શહેરોમાં રાત્રિ કર્ફ્યુ લંબાવાની શકયતા છે. જોકે, નવો આદેશ ના થાય ત્યાં સુધી અમદાવાદમાં રાત્રી કર્ફ્યુ યથાવત રહેશે. આ મામલે અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. મુખ્યપ્રધાન નિવાસસ્થાને મળી રહેલી બેઠકમાં આ અંગે આખરી નિર્ણય લેવાશે. આશંકા છેકે રાજકોટ, સુરત, વડોદરામાં રાત્રિ કર્ફ્યુ લંબાવાઇ શકે છે.   Web Stories View more […]

રાજયના 4 મોટા શહેરોમાં રાત્રિ કર્ફ્યુ લંબાવવાની શકયતા, મુખ્યપ્રધાનના નિવાસસ્થાને મળનાર બેઠકમાં લેવાશે આખરી નિર્ણય

Follow us on

રાજયના 4 મુખ્ય શહેરોમાં રાત્રિ કર્ફ્યુ લંબાવાની શકયતા છે. જોકે, નવો આદેશ ના થાય ત્યાં સુધી અમદાવાદમાં રાત્રી કર્ફ્યુ યથાવત રહેશે. આ મામલે અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. મુખ્યપ્રધાન નિવાસસ્થાને મળી રહેલી બેઠકમાં આ અંગે આખરી નિર્ણય લેવાશે. આશંકા છેકે રાજકોટ, સુરત, વડોદરામાં રાત્રિ કર્ફ્યુ લંબાવાઇ શકે છે.

 

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article