રાજયના 4 મુખ્ય શહેરોમાં રાત્રિ કર્ફ્યુ લંબાવાની શકયતા છે. જોકે, નવો આદેશ ના થાય ત્યાં સુધી અમદાવાદમાં રાત્રી કર્ફ્યુ યથાવત રહેશે. આ મામલે અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. મુખ્યપ્રધાન નિવાસસ્થાને મળી રહેલી બેઠકમાં આ અંગે આખરી નિર્ણય લેવાશે. આશંકા છેકે રાજકોટ, સુરત, વડોદરામાં રાત્રિ કર્ફ્યુ લંબાવાઇ શકે છે. Web Stories View more […]
Follow us on
રાજયના 4 મુખ્ય શહેરોમાં રાત્રિ કર્ફ્યુ લંબાવાની શકયતા છે. જોકે, નવો આદેશ ના થાય ત્યાં સુધી અમદાવાદમાં રાત્રી કર્ફ્યુ યથાવત રહેશે. આ મામલે અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. મુખ્યપ્રધાન નિવાસસ્થાને મળી રહેલી બેઠકમાં આ અંગે આખરી નિર્ણય લેવાશે. આશંકા છેકે રાજકોટ, સુરત, વડોદરામાં રાત્રિ કર્ફ્યુ લંબાવાઇ શકે છે.