રાજયમાં કોરોનાનો કેર યથાવત, હિંમતનગરના ASI ભગવાનભાઈ દેસાઈનું કોરોનાથી મોત

|

Nov 02, 2020 | 7:12 PM

રાજયમાં કોરોના મહામારીનો પ્રકોપ યથાવત છે. ત્યારે સાબરકાંઠાના હિંમતનગર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના ASIનું કોરોનાથી મોત થયું છે. ASI ભગવાનભાઈ દેસાઈ અમદાવાદમાં ૧૮ દિવસથી સારવાર હેઠળ હતા. અને, સારવાર દરમિયાન જ તેમનું મોત થયું છે. અહીં નોંધનીય છેકે હિંમતનગરના હજુ અન્ય બે પોલીસ કર્મચારી પણ કોરોનાગ્રસ્ત છે.   Web Stories View more આજનું રાશિફળ તારીખ : […]

રાજયમાં કોરોનાનો કેર યથાવત, હિંમતનગરના ASI ભગવાનભાઈ દેસાઈનું કોરોનાથી મોત

Follow us on

રાજયમાં કોરોના મહામારીનો પ્રકોપ યથાવત છે. ત્યારે સાબરકાંઠાના હિંમતનગર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના ASIનું કોરોનાથી મોત થયું છે. ASI ભગવાનભાઈ દેસાઈ અમદાવાદમાં ૧૮ દિવસથી સારવાર હેઠળ હતા. અને, સારવાર દરમિયાન જ તેમનું મોત થયું છે. અહીં નોંધનીય છેકે હિંમતનગરના હજુ અન્ય બે પોલીસ કર્મચારી પણ કોરોનાગ્રસ્ત છે.

 

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article