Gujarati NewsGujaratRajya ma corona no care himantnagar asi bhagvanbhai desai nu corona thi mot
રાજયમાં કોરોનાનો કેર યથાવત, હિંમતનગરના ASI ભગવાનભાઈ દેસાઈનું કોરોનાથી મોત
રાજયમાં કોરોના મહામારીનો પ્રકોપ યથાવત છે. ત્યારે સાબરકાંઠાના હિંમતનગર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના ASIનું કોરોનાથી મોત થયું છે. ASI ભગવાનભાઈ દેસાઈ અમદાવાદમાં ૧૮ દિવસથી સારવાર હેઠળ હતા. અને, સારવાર દરમિયાન જ તેમનું મોત થયું છે. અહીં નોંધનીય છેકે હિંમતનગરના હજુ અન્ય બે પોલીસ કર્મચારી પણ કોરોનાગ્રસ્ત છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : […]
Follow us on
રાજયમાં કોરોના મહામારીનો પ્રકોપ યથાવત છે. ત્યારે સાબરકાંઠાના હિંમતનગર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના ASIનું કોરોનાથી મોત થયું છે. ASI ભગવાનભાઈ દેસાઈ અમદાવાદમાં ૧૮ દિવસથી સારવાર હેઠળ હતા. અને, સારવાર દરમિયાન જ તેમનું મોત થયું છે. અહીં નોંધનીય છેકે હિંમતનગરના હજુ અન્ય બે પોલીસ કર્મચારી પણ કોરોનાગ્રસ્ત છે.