સ્થાનિક સ્વરાજની ચુંટણીઓ પહેલા Mohan Bhagwat સૌરાષ્ટ્રના પ્રવાસે

RSSના સરસંધચાલક Mohan bhagwatના સૌરાષ્ટ્ર પ્રવાસથી કાર્યકર્તાઓમાં ઉત્સાહ, તેમના આગમનની તડામાર તૈયારીઓ.

સ્થાનિક સ્વરાજની ચુંટણીઓ પહેલા Mohan Bhagwat સૌરાષ્ટ્રના પ્રવાસે
Mohan Bhagwat
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Jan 21, 2021 | 2:01 PM

RSSના સરસંઘચાલક Mohan Bhagwat સૌરાષ્ટ્રના પ્રવાસે આવવાના છે. સ્થાનિક સ્વરાજની ચુંટણી નજીક આવી રહી છે ત્યારે તેમનો આ પ્રવાસ સૂચક રહેશે. આવતી કાલે એટલે કે 22 જાન્યુઆરીએ મોહન ભાગવત સાંજે રાજકોટ આવી પહોંચશે. ત્યારબાદ 23 અને 24 તારીખે સંઘના અધિકારીઓ અને કાર્યકર્તાઓ સાથે એક બેઠક કરશે. કોરોના ગાઈડલાઇનને કારણે અન્ય કાર્યક્રમોનું આયોજન નથી, તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. સ્થાનિક સ્વરાજની ચુંટણીઓ પહેલા સૌરાષ્ટ્રનો પ્રવાસ સૂચક સાબિત થશે.

Mohan Bhagwat

Mohan Bhagwat

આરએસએસ (Rashtriya Svyam sevak Sangh)ના સરસંધચાલક Mohan Bhagwat ના સૌરાષ્ટ્ર પ્રવાસથી કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તેના આગમનની તડામાર તૈયારીઓ કરી રહ્યા છે.

સૌરાષ્ટ્ર પ્રવાસ હાઇ-લાઇટ્સ:

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

22 જાન્યુઆરીએ સાંજે મોહન ભાગવત રાજકોટ આવી પહોંચશે.

23 અને 24 તારીખે સંઘના અધિકારીઓ અને કાર્યકર્તાઓ સાથે બેઠક કરશે.

કોરોના ગાઇડલાઇનને કારણે અન્ય કાર્યક્રમોમાં નહિ આપે હાજરી.

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા મોહન ભાગવતનો સૌરાષ્ટ્ર પ્રવાસ સૂચક.

બે દિવસ સૌરાષ્ટ્રના સંઘના અગ્રણીઓ સાથે કરશે બેઠક.

RSS દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી.

આ પણ વાંચો: IPL 2021: લસિથ મલિંગાએ ફ્રેંન્ચાઇઝી ક્રિકેટથી પણ લીધો સંન્યાસ, મુંબઇએ કર્યો રીલીઝ

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">