રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. રાત્રિ કર્ફ્યૂને લઈ આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં રાત્રિ કર્ફ્યૂ દરમિયાન રાજમાર્ગો, શેરીઓ, ગલીઓમાં એકઠા થવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. લોકો એકઠા થશે તો તેમની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો