રાજકોટની જે.જે.કુંડલિયા કોલેજમાં NSUIનો હોબાળો, પરિપત્ર વિરૂદ્ધ આંતરિક મૂલ્યાંકન માટે વિદ્યાર્થીઓને બોલાવાતા નારાજગી

|

Oct 26, 2020 | 2:47 PM

રાજકોટની જે.જે.કુંડલિયા કોલેજમાં NSUIએ હોબાળો મચાવ્યો હતો. શિક્ષણ વિભાગના પરિપત્ર વિરુદ્ધ વિદ્યાર્થીઓને બોલાવવામાં આવતા નારાજગી જોવા મળી હતી. આંતરિક મૂલ્યાંકનને લઇને MCQ પરીક્ષા માટે વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા હતા. જોકે, NSUIના હોબાળા બાદ વિદ્યાર્થીઓને પરીક્ષા વગર છોડી મૂકવામાં આવ્યા છે. શું કહેવું છે એનએસયુઆઇનું સાંભળો આ વીડિયો.   Web Stories View more કથાકાર જયા કિશોરીએ જણાવ્યું […]

રાજકોટની જે.જે.કુંડલિયા કોલેજમાં NSUIનો હોબાળો, પરિપત્ર વિરૂદ્ધ આંતરિક મૂલ્યાંકન માટે વિદ્યાર્થીઓને બોલાવાતા નારાજગી

Follow us on

રાજકોટની જે.જે.કુંડલિયા કોલેજમાં NSUIએ હોબાળો મચાવ્યો હતો. શિક્ષણ વિભાગના પરિપત્ર વિરુદ્ધ વિદ્યાર્થીઓને બોલાવવામાં આવતા નારાજગી જોવા મળી હતી. આંતરિક મૂલ્યાંકનને લઇને MCQ પરીક્ષા માટે વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા હતા. જોકે, NSUIના હોબાળા બાદ વિદ્યાર્થીઓને પરીક્ષા વગર છોડી મૂકવામાં આવ્યા છે. શું કહેવું છે એનએસયુઆઇનું સાંભળો આ વીડિયો.

 

કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

Published On - 2:45 pm, Mon, 26 October 20

Next Article