રાજકોટ દૂધ ઉત્પાદક સંઘની સામાન્ય સભામાં કેબીનેટ પ્રધાન જયેશ રાદડીયાનું નિવેદન, દુધમાં ભેળસેળ કોઈ પણ કાળે નહિ ચલાવી લેવાય

|

Nov 23, 2020 | 3:01 PM

રાજકોટ દૂધ ઉત્પાદક સંઘની સામાન્ય સભામાં કેબીનેટ પ્રધાન જયેશ રાદડીયાએ નિવેદન આપતા જણાવ્યું છે કે જે દૂધ ઉત્પાદકો દૂધ ઉત્પાદન કરે છે તે ભેળસેળ નથી કરતા. જે વચ્ચેની ચેનલવાળા અગર કોઈ સંડોવાયેલા હશે તો તેમની સામે પણ કડક પગલા ભરવામાં આવશે. આવી દૂધ ઉત્પાદક મંડળીને પણ બંધ કરી દેવામાં આવશે.   Web Stories View more […]

રાજકોટ દૂધ ઉત્પાદક સંઘની સામાન્ય સભામાં કેબીનેટ પ્રધાન જયેશ રાદડીયાનું નિવેદન, દુધમાં ભેળસેળ કોઈ પણ કાળે નહિ ચલાવી લેવાય

Follow us on

રાજકોટ દૂધ ઉત્પાદક સંઘની સામાન્ય સભામાં કેબીનેટ પ્રધાન જયેશ રાદડીયાએ નિવેદન આપતા જણાવ્યું છે કે જે દૂધ ઉત્પાદકો દૂધ ઉત્પાદન કરે છે તે ભેળસેળ નથી કરતા. જે વચ્ચેની ચેનલવાળા અગર કોઈ સંડોવાયેલા હશે તો તેમની સામે પણ કડક પગલા ભરવામાં આવશે. આવી દૂધ ઉત્પાદક મંડળીને પણ બંધ કરી દેવામાં આવશે.

 

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article