Gujarati NewsGujaratRajkot dudh utpadak sanghni samany sabha ma cabinet pradhan jayesh radadiyanu nivedan dudh ma bhedshed nahi chalavi levay
રાજકોટ દૂધ ઉત્પાદક સંઘની સામાન્ય સભામાં કેબીનેટ પ્રધાન જયેશ રાદડીયાનું નિવેદન, દુધમાં ભેળસેળ કોઈ પણ કાળે નહિ ચલાવી લેવાય
રાજકોટ દૂધ ઉત્પાદક સંઘની સામાન્ય સભામાં કેબીનેટ પ્રધાન જયેશ રાદડીયાએ નિવેદન આપતા જણાવ્યું છે કે જે દૂધ ઉત્પાદકો દૂધ ઉત્પાદન કરે છે તે ભેળસેળ નથી કરતા. જે વચ્ચેની ચેનલવાળા અગર કોઈ સંડોવાયેલા હશે તો તેમની સામે પણ કડક પગલા ભરવામાં આવશે. આવી દૂધ ઉત્પાદક મંડળીને પણ બંધ કરી દેવામાં આવશે. Web Stories View more […]
Follow us on
રાજકોટ દૂધ ઉત્પાદક સંઘની સામાન્ય સભામાં કેબીનેટ પ્રધાન જયેશ રાદડીયાએ નિવેદન આપતા જણાવ્યું છે કે જે દૂધ ઉત્પાદકો દૂધ ઉત્પાદન કરે છે તે ભેળસેળ નથી કરતા. જે વચ્ચેની ચેનલવાળા અગર કોઈ સંડોવાયેલા હશે તો તેમની સામે પણ કડક પગલા ભરવામાં આવશે. આવી દૂધ ઉત્પાદક મંડળીને પણ બંધ કરી દેવામાં આવશે.