રાજકોટના ધોરાજી માર્કેટ યાર્ડમાં કોરોના ગાઇડલાઇનનો ભંગ, ખેડૂતો અને અધિકારીઓ વચ્ચે સામાજિક અંતરનો જોવાયો અભાવ

|

Nov 27, 2020 | 9:37 PM

રાજકોટ જિલ્લાના ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ જોવા મળ્યો છે. ખેડૂતો અને ટેકાના ભાવે મગફળી ખરીદીના અધિકારીઓ વચ્ચે સામાજિક અંતરનો અભાવ જોવાયો છે. જોકે, અહીં ટેકાના ભાવે મગફળી વેચવા આવેલા ખેડૂતોને હાલાકી થઇ રહી છે. ખેડૂતોનો આક્ષેપ છે કે ગ્રેડ બાબતે ખેડૂતોની મગફળીને રિજેક્ટ કરવામાં આવી રહી છે.ત્રણ દિવસ સુધી મગફળીની સફાઈ કરાવ્યા બાદ […]

રાજકોટના ધોરાજી માર્કેટ યાર્ડમાં કોરોના ગાઇડલાઇનનો ભંગ, ખેડૂતો અને અધિકારીઓ વચ્ચે સામાજિક અંતરનો જોવાયો અભાવ

Follow us on

રાજકોટ જિલ્લાના ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ જોવા મળ્યો છે. ખેડૂતો અને ટેકાના ભાવે મગફળી ખરીદીના અધિકારીઓ વચ્ચે સામાજિક અંતરનો અભાવ જોવાયો છે. જોકે, અહીં ટેકાના ભાવે મગફળી વેચવા આવેલા ખેડૂતોને હાલાકી થઇ રહી છે. ખેડૂતોનો આક્ષેપ છે કે ગ્રેડ બાબતે ખેડૂતોની મગફળીને રિજેક્ટ કરવામાં આવી રહી છે.ત્રણ દિવસ સુધી મગફળીની સફાઈ કરાવ્યા બાદ પણ ગ્રેડ બાબતે મગફળી રિજેક્ટ થઇ રહી છે.હાલ ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં કુલ 46 હજાર ગુણીની ટેકાના ભાવે ખરીદી કરાઇ રહી છે.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 9:37 pm, Fri, 27 November 20

Next Article