Gujarati NewsGujaratRajkot dams are overflowing city will not face water crisis rajkotvasione nahi thay panini tangi juo video
રાજકોટવાસીઓ આનંદો! ભાદર-1 અને ન્યારી ડેમના લીધે નહીં રહે પાણીની તંગી
ભાદર-1 ડેમમાં છલોછલ પાણી ભરાઈ ગયું છે જેના લીધે રાજકોટવાસીઓ રાહતનો શ્વાસ લઈ શકશે. પાણીની તંગી જે ઓછા વરસાદના લીધે વેઠવાનો વારો આવે છે તેમાંથી લોકોને મુક્તિ મળશે. રાજકોટમાં ન્યારી ડેમમાં પણ પાણીની સારી એવી આવક થયી હોવાથી લોકોને પાણીને લઈને કોઈ વધારે મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે […]
Follow us on
ભાદર-1 ડેમમાં છલોછલ પાણી ભરાઈ ગયું છે જેના લીધે રાજકોટવાસીઓ રાહતનો શ્વાસ લઈ શકશે. પાણીની તંગી જે ઓછા વરસાદના લીધે વેઠવાનો વારો આવે છે તેમાંથી લોકોને મુક્તિ મળશે. રાજકોટમાં ન્યારી ડેમમાં પણ પાણીની સારી એવી આવક થયી હોવાથી લોકોને પાણીને લઈને કોઈ વધારે મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો