Gujarati NewsGujaratRajkot corporation announced 104 helpline for corona patients
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોરોના માટે 104 હેલ્પલાઇનના ત્રણ રથને આપવામાં આવી લીલીઝંડી
રાજયની સાથે રાજકોટમાં પણ કોરોનાનો કેર યથાવત છે, ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 104 હેલ્પલાઇન જાહેર કરવામાં આવી છે. જો કોઇને કોરોના લક્ષણ હોય અને તે 104માં ફોન કરશે તો મેડિકલ ટીમ તેમના ઘરે તપાસ કરવા પહોંચશે અને જરૂર જણાશે તો તેનો કોવિડ ટેસ્ટ પણ ત્યાં જ કરવામાં આવશે. આજે મહાનગરપાલિકા દ્વારા આવા ત્રણ રથને લીલીઝંડી […]
Follow us on
રાજયની સાથે રાજકોટમાં પણ કોરોનાનો કેર યથાવત છે, ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 104 હેલ્પલાઇન જાહેર કરવામાં આવી છે. જો કોઇને કોરોના લક્ષણ હોય અને તે 104માં ફોન કરશે તો મેડિકલ ટીમ તેમના ઘરે તપાસ કરવા પહોંચશે અને જરૂર જણાશે તો તેનો કોવિડ ટેસ્ટ પણ ત્યાં જ કરવામાં આવશે. આજે મહાનગરપાલિકા દ્વારા આવા ત્રણ રથને લીલીઝંડી આપવામાં આવી હતી.