રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોરોના માટે 104 હેલ્પલાઇનના ત્રણ રથને આપવામાં આવી લીલીઝંડી

|

Aug 27, 2020 | 3:11 PM

રાજયની સાથે રાજકોટમાં પણ કોરોનાનો કેર યથાવત છે, ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 104 હેલ્પલાઇન જાહેર કરવામાં આવી છે. જો કોઇને કોરોના લક્ષણ હોય અને તે 104માં ફોન કરશે તો મેડિકલ ટીમ તેમના ઘરે તપાસ કરવા પહોંચશે અને જરૂર જણાશે તો તેનો કોવિડ ટેસ્ટ પણ ત્યાં જ કરવામાં આવશે. આજે મહાનગરપાલિકા દ્વારા આવા ત્રણ રથને લીલીઝંડી […]

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોરોના માટે 104 હેલ્પલાઇનના ત્રણ રથને આપવામાં આવી લીલીઝંડી

Follow us on

રાજયની સાથે રાજકોટમાં પણ કોરોનાનો કેર યથાવત છે, ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 104 હેલ્પલાઇન જાહેર કરવામાં આવી છે. જો કોઇને કોરોના લક્ષણ હોય અને તે 104માં ફોન કરશે તો મેડિકલ ટીમ તેમના ઘરે તપાસ કરવા પહોંચશે અને જરૂર જણાશે તો તેનો કોવિડ ટેસ્ટ પણ ત્યાં જ કરવામાં આવશે. આજે મહાનગરપાલિકા દ્વારા આવા ત્રણ રથને લીલીઝંડી આપવામાં આવી હતી.

આ પણ વાંચો: વલસાડઃ ઉમરગામના ફાર્મ હાઉસમાં ચાલતી દારૂની મહેફિલ ઝડપાઇ, બીયર અને વિદેશી દારૂનો જથ્થો કર્યો જપ્ત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Published On - 3:07 pm, Thu, 27 August 20

Next Article