Gujarati NewsGujaratRajkot agnikand mamale nava tapas panch ni rachana purva jaj na adhyaxsthane panch
રાજકોટના અગ્નિકાંડ મામલે નવા તપાસ પંચની રચના કરાઇ, હાઇકોર્ટના પૂર્વ જજ ડી.એ.મહેતાના અધ્યક્ષસ્થાને તપાસ પંચની નિમણુંક
રાજકોટના અગ્નિકાંડ મામલે નવા તપાસ પંચની નિમણુંક કરાઇ છે. હાઇકોર્ટના પૂર્વ જજ ડી.એ.મહેતાના અધ્યક્ષસ્થાને આ તપાસ પંચની રચના કરાઇ છે. જસ્ટીસ કે.એ.પૂંજની અન્ય ન્યાયિક તપાસની વ્યસ્તતાના કારણે આ નવા પંચની રચના થઇ છે. Web Stories View more બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય […]
Follow us on
રાજકોટના અગ્નિકાંડ મામલે નવા તપાસ પંચની નિમણુંક કરાઇ છે. હાઇકોર્ટના પૂર્વ જજ ડી.એ.મહેતાના અધ્યક્ષસ્થાને આ તપાસ પંચની રચના કરાઇ છે. જસ્ટીસ કે.એ.પૂંજની અન્ય ન્યાયિક તપાસની વ્યસ્તતાના કારણે આ નવા પંચની રચના થઇ છે.