દૂષિત પાણીને કારણે શહેરમાં રોગચાળો વકર્યો, એક વ્યક્તિનું મોત

|

May 11, 2019 | 3:28 AM

વડોદરામાં ઝાડા ઉલટીને કારણે એક વ્યક્તિનું મોત થયુ છે. એક તરફ લોકોને પીવાનું પાણી પણ નથી મળી રહ્યું. ત્યારે વડોદરામાં પીવાનું જે પાણી આપવામાં આવે છે તે પણ દૂષિત છે. આ દૂષિત પાણીના કારણે શહેરમાં રોગચાળાએ માથું ઉંચક્યું છે અને એક વ્યક્તિનો જીવ લીધો છે. TV9 Gujarati Web Stories View more IPL 2024માં સુનિલ નારાયણની […]

દૂષિત પાણીને કારણે શહેરમાં રોગચાળો વકર્યો, એક વ્યક્તિનું મોત

Follow us on

વડોદરામાં ઝાડા ઉલટીને કારણે એક વ્યક્તિનું મોત થયુ છે. એક તરફ લોકોને પીવાનું પાણી પણ નથી મળી રહ્યું.

ત્યારે વડોદરામાં પીવાનું જે પાણી આપવામાં આવે છે તે પણ દૂષિત છે. આ દૂષિત પાણીના કારણે શહેરમાં રોગચાળાએ માથું ઉંચક્યું છે અને એક વ્યક્તિનો જીવ લીધો છે.

TV9 Gujarati

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

ફતેપુરામાં ઝાડા-ઉલ્ટીના કારણે એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. બીજી તરફ હજુ પણ શહેરમાં ઝડા-ઉલટીના 543 કેસ નોંધાયા છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article