એક સિતારાની વસમી વિદાય, પીએમ નરેન્દ્ર મોદીએ નરેશ કનોડિયાના નિધન પર વ્યક્ત કર્યો શોક, કહ્યું ગુજરાતી ફિલ્મ જગત માટે તેમનું યોગદાન નહિ ભૂલાય

|

Oct 27, 2020 | 1:47 PM

ગુજરાતી ફિલ્મ જગતના સુપર સ્ટાર નરેશ કનોડિયાના અવસાનને લઇ વડાપ્રધાન મોદીએ દુ:ખની લાગણી વ્યક્ત કરી છે. વડાપ્રધાન મોદીએ ટ્વીટરના માધ્યમથી શોક વ્યક્ત કરતા જણાવ્યું છે કે બે દિવસમાં જ આપણે મહેશભાઇ અને નરેશભાઇને ગુમાવ્યા છે. કલા જગત માટે તેમનું યોગદાન ખાસ કરીને ગુજરાતી ગીત સંગીત અને ચલચિત્રને લોકપ્રિય બનાવવા માટે ક્યારેય નહિ ભૂલાય, સાથે જ […]

એક સિતારાની વસમી વિદાય, પીએમ નરેન્દ્ર મોદીએ નરેશ કનોડિયાના નિધન પર વ્યક્ત કર્યો શોક, કહ્યું ગુજરાતી ફિલ્મ જગત માટે તેમનું યોગદાન નહિ ભૂલાય

Follow us on

ગુજરાતી ફિલ્મ જગતના સુપર સ્ટાર નરેશ કનોડિયાના અવસાનને લઇ વડાપ્રધાન મોદીએ દુ:ખની લાગણી વ્યક્ત કરી છે. વડાપ્રધાન મોદીએ ટ્વીટરના માધ્યમથી શોક વ્યક્ત કરતા જણાવ્યું છે કે બે દિવસમાં જ આપણે મહેશભાઇ અને નરેશભાઇને ગુમાવ્યા છે. કલા જગત માટે તેમનું યોગદાન ખાસ કરીને ગુજરાતી ગીત સંગીત અને ચલચિત્રને લોકપ્રિય બનાવવા માટે ક્યારેય નહિ ભૂલાય, સાથે જ વડાપ્રધાને લખ્યું કે પછાત વર્ગોના સશક્તિકરણ તેમજ સમાજસેવા માટે પણ તેઓએ મહેનત કરી છે.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article