વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદથી પૂના જવા માટે રવાના, ચાંગોદરથી હેલિકોપ્ટરમાં વડાપ્રધાન એરપોર્ટ રવાના

|

Nov 28, 2020 | 12:56 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કો-વેકિસન મિશન પર છે. જેના અનુસંધાને વડાપ્રધાન અમદાવાદ, પૂના અને હૈદ્રાબાદમાં ચાલી રહેલ કો-વેક્સિનના ટેસ્ટિંગનો તાગ મેળવવશે. વડાપ્રધાન પોતાના પ્રવાસના પ્રથમ પડાવમાં અમદાવાદના ચાંગોદર સ્થિત ઝાયડસ કેડીલાની લેબોરેટરીમાં પહોંચ્યા હતા .અહીં, વડાપ્રધાને કો-વેક્સિન અંગે વૈજ્ઞાનિકો સાથે ચર્ચા પણ કરી હતી. કેડીલા લેબની મુલાકાત બાદ વડાપ્રધાન મોદી પૂના જવા માટે રવાના થયા […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદથી પૂના જવા માટે રવાના, ચાંગોદરથી હેલિકોપ્ટરમાં વડાપ્રધાન એરપોર્ટ રવાના

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કો-વેકિસન મિશન પર છે. જેના અનુસંધાને વડાપ્રધાન અમદાવાદ, પૂના અને હૈદ્રાબાદમાં ચાલી રહેલ કો-વેક્સિનના ટેસ્ટિંગનો તાગ મેળવવશે. વડાપ્રધાન પોતાના પ્રવાસના પ્રથમ પડાવમાં અમદાવાદના ચાંગોદર સ્થિત ઝાયડસ કેડીલાની લેબોરેટરીમાં પહોંચ્યા હતા .અહીં, વડાપ્રધાને કો-વેક્સિન અંગે વૈજ્ઞાનિકો સાથે ચર્ચા પણ કરી હતી. કેડીલા લેબની મુલાકાત બાદ વડાપ્રધાન મોદી પૂના જવા માટે રવાના થયા છે. તેઓ હેલિકોપ્ટર દ્વારા એરપોર્ટ જવા રવાના થયા છે. વડાપ્રધાન મોડી સાંજ સુધીમાં કો-વેક્સિન અંગે કોઇ મોટી જાહેરાત કરે તેવી શક્યતા છે.

 

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article