લોકસભા ચૂંટણીમાં પ્રચંડ જીત બાદ સૌ પ્રથમ ગુજરાત પહોંચીને PM મોદીએ માતાના આશીર્વાદ મેળવ્યા, જુઓ VIDEO

2019 લોકસભા ચૂંટણીમાં જબરજસ્ત જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રથમવાર માતાના આશીર્વાદ મેળવ્યા. અમદાવાદના ખાનપુરમાં સભા સંબોધ્યા બાદ પીએમ મોદી સીધા ગાંધીનગર માતા હીરાબાના નિવાસ સ્થાન પહોંચ્યા હતા. અહીં પીએમ મોદીએ માતા હીરાબા સાથે સમય વિતાવ્યો હતો. માતા સાથે જીતની ખુશી વ્યક્ત કરીને આશીર્વાદ પણ લીધા. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો […]

લોકસભા ચૂંટણીમાં પ્રચંડ જીત બાદ સૌ પ્રથમ ગુજરાત પહોંચીને PM મોદીએ માતાના આશીર્વાદ મેળવ્યા, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Jun 07, 2019 | 7:10 AM

2019 લોકસભા ચૂંટણીમાં જબરજસ્ત જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રથમવાર માતાના આશીર્વાદ મેળવ્યા. અમદાવાદના ખાનપુરમાં સભા સંબોધ્યા બાદ પીએમ મોદી સીધા ગાંધીનગર માતા હીરાબાના નિવાસ સ્થાન પહોંચ્યા હતા. અહીં પીએમ મોદીએ માતા હીરાબા સાથે સમય વિતાવ્યો હતો. માતા સાથે જીતની ખુશી વ્યક્ત કરીને આશીર્વાદ પણ લીધા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

આ પણ વાંચોઃ શપથવિધિના કાર્યક્રમની અટકળોના અંત સાથે આ તારીખે યોજાશે, જીત બાદ ગુજરાતમાં PM મોદીનું આગમન અને સભાને સંબોધન

ગુજરાતમાં આગમનની સાથે PM મોદી ખાનપુર પહોંચ્યા હતા. ખાનપુરમાં સભાનું સંબોધન કરતા સૌ પ્રથમ PM મોદીએ સુરતની ઘટનાને યાદ કરી હતી. અને પોતની સંવેદના વ્યક્ત કરી છે. PM મોદીએ કહ્યું હું સતત રાજ્ય સરકારના સંપર્કમાં હતો. સરકારે આગામી દિવસોમાં ફરી આવી દુર્ઘટના સર્જાઈ નહીં તેને લઈને કામગીરી શરૂ કરી દીધી છે. તો ફરી એક વખત ભવ્ય જીત મેળવ્યા બાદ તેઓ પ્રથમ વખત ગુજરાતની ધરતી પર આવ્યા છે. સાથે કહ્યું કે જ્યારે પણ કોઈ સફળતા પ્રાપ્ત કરું તો માતાના આશીર્વાદ લેવા તમામ પુત્રની આકાંશા છે.

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">