લોકસભા ચૂંટણીમાં પ્રચંડ જીત બાદ સૌ પ્રથમ ગુજરાત પહોંચીને PM મોદીએ માતાના આશીર્વાદ મેળવ્યા, જુઓ VIDEO
2019 લોકસભા ચૂંટણીમાં જબરજસ્ત જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રથમવાર માતાના આશીર્વાદ મેળવ્યા. અમદાવાદના ખાનપુરમાં સભા સંબોધ્યા બાદ પીએમ મોદી સીધા ગાંધીનગર માતા હીરાબાના નિવાસ સ્થાન પહોંચ્યા હતા. અહીં પીએમ મોદીએ માતા હીરાબા સાથે સમય વિતાવ્યો હતો. માતા સાથે જીતની ખુશી વ્યક્ત કરીને આશીર્વાદ પણ લીધા. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો […]
![લોકસભા ચૂંટણીમાં પ્રચંડ જીત બાદ સૌ પ્રથમ ગુજરાત પહોંચીને PM મોદીએ માતાના આશીર્વાદ મેળવ્યા, જુઓ VIDEO](https://images.tv9gujarati.com/wp-content/uploads/2019/05/meet-hirabaa.jpg?w=1280)
2019 લોકસભા ચૂંટણીમાં જબરજસ્ત જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રથમવાર માતાના આશીર્વાદ મેળવ્યા. અમદાવાદના ખાનપુરમાં સભા સંબોધ્યા બાદ પીએમ મોદી સીધા ગાંધીનગર માતા હીરાબાના નિવાસ સ્થાન પહોંચ્યા હતા. અહીં પીએમ મોદીએ માતા હીરાબા સાથે સમય વિતાવ્યો હતો. માતા સાથે જીતની ખુશી વ્યક્ત કરીને આશીર્વાદ પણ લીધા.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય
ગુજરાતમાં આગમનની સાથે PM મોદી ખાનપુર પહોંચ્યા હતા. ખાનપુરમાં સભાનું સંબોધન કરતા સૌ પ્રથમ PM મોદીએ સુરતની ઘટનાને યાદ કરી હતી. અને પોતની સંવેદના વ્યક્ત કરી છે. PM મોદીએ કહ્યું હું સતત રાજ્ય સરકારના સંપર્કમાં હતો. સરકારે આગામી દિવસોમાં ફરી આવી દુર્ઘટના સર્જાઈ નહીં તેને લઈને કામગીરી શરૂ કરી દીધી છે. તો ફરી એક વખત ભવ્ય જીત મેળવ્યા બાદ તેઓ પ્રથમ વખત ગુજરાતની ધરતી પર આવ્યા છે. સાથે કહ્યું કે જ્યારે પણ કોઈ સફળતા પ્રાપ્ત કરું તો માતાના આશીર્વાદ લેવા તમામ પુત્રની આકાંશા છે.