31 ઓક્ટોબરે વડાપ્રધાન મોદી આવી શકે છે ગુજરાત, કેવડિયામાં રાષ્ટ્રીય એકતા દિવસની થઈ શકે છે ઉજવણી

|

Sep 20, 2020 | 10:40 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરે ગુજરાત આવી શકે છે. કેવડિયામાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થઈ શકે છે. સંભવિત કાર્યક્રમને લઈને ગૃહવિભાગે તૈયારી શરૂ કરી છે. 19 ઓગસ્ટે મુખ્ય સચિવની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક થશે. કોરોનાની સ્થિતિને ધ્યાને રાખીને કાર્યક્રમ નક્કી કરાશે. હાલની સ્થિતિને જોતા કાર્યક્રમનું કદ નાનું રહે તેવી શક્યતા છે. Web Stories View more […]

31 ઓક્ટોબરે વડાપ્રધાન મોદી આવી શકે છે ગુજરાત, કેવડિયામાં રાષ્ટ્રીય એકતા દિવસની થઈ શકે છે ઉજવણી

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરે ગુજરાત આવી શકે છે. કેવડિયામાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થઈ શકે છે. સંભવિત કાર્યક્રમને લઈને ગૃહવિભાગે તૈયારી શરૂ કરી છે. 19 ઓગસ્ટે મુખ્ય સચિવની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક થશે. કોરોનાની સ્થિતિને ધ્યાને રાખીને કાર્યક્રમ નક્કી કરાશે. હાલની સ્થિતિને જોતા કાર્યક્રમનું કદ નાનું રહે તેવી શક્યતા છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 11:02 am, Sun, 16 August 20

Next Article