અમદાવાદના પિરાણા અગ્નિકાંડ બાબતે 4 મૃતકોના પરિવારજનોએ મૃતહેદ સ્વીકાર્યો નથી. પરિવારજનોઓ છેલ્લા ત્રણ દિવસથી વીએસ હૉસ્પિટલ બહાર ધામા નાખ્યા છે. મૃતકોના પરિવારજનોએ મૃતહેદ ન સ્વીકારતા 4 લાખની સહાયને અપૂરતી ગણાવી 20 લાખ આપવાની માગ કરી છે સાથે જ અધિકારીઓએ ન્યાયિકપ્રકિયાની માગ કરી છે. ઉલ્લેખનીય છે કે પિરાણા પિપળજમાં લાગેલી આગમાં 12 લોકોએ જીવ ગુમાવ્યો છે જ્યારે અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો