પિરાણા પિપળજ અગ્નિકાંડ મામલે 4 મૃતકોના પરિવારના વીએસ હૉસ્પિટલ બહાર ધામા, 20 લાખની સહાય આપવાની કરી માગ

|

Nov 07, 2020 | 3:12 PM

અમદાવાદના પિરાણા અગ્નિકાંડ બાબતે 4  મૃતકોના પરિવારજનોએ મૃતહેદ સ્વીકાર્યો નથી. પરિવારજનોઓ છેલ્લા ત્રણ દિવસથી વીએસ હૉસ્પિટલ બહાર ધામા નાખ્યા છે. મૃતકોના પરિવારજનોએ મૃતહેદ ન સ્વીકારતા 4 લાખની સહાયને અપૂરતી ગણાવી 20 લાખ આપવાની માગ કરી છે સાથે જ અધિકારીઓએ ન્યાયિકપ્રકિયાની માગ કરી છે. ઉલ્લેખનીય છે કે પિરાણા પિપળજમાં લાગેલી આગમાં 12 લોકોએ જીવ ગુમાવ્યો છે […]

પિરાણા પિપળજ અગ્નિકાંડ મામલે 4 મૃતકોના પરિવારના વીએસ હૉસ્પિટલ બહાર  ધામા, 20 લાખની સહાય આપવાની કરી માગ

Follow us on

અમદાવાદના પિરાણા અગ્નિકાંડ બાબતે 4  મૃતકોના પરિવારજનોએ મૃતહેદ સ્વીકાર્યો નથી. પરિવારજનોઓ છેલ્લા ત્રણ દિવસથી વીએસ હૉસ્પિટલ બહાર ધામા નાખ્યા છે. મૃતકોના પરિવારજનોએ મૃતહેદ ન સ્વીકારતા 4 લાખની સહાયને અપૂરતી ગણાવી 20 લાખ આપવાની માગ કરી છે સાથે જ અધિકારીઓએ ન્યાયિકપ્રકિયાની માગ કરી છે. ઉલ્લેખનીય છે કે પિરાણા પિપળજમાં લાગેલી આગમાં 12 લોકોએ જીવ ગુમાવ્યો છે જ્યારે અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

 

Next Article